પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસવાથી ખેડૂતોમાં થયો હાશકારો
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસવાથી ખેડૂતોમાં થયો હાશકારો
મહુવા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે હર્બન 2 દ્વારા બ્લડ ગ્રુપ વિનામૂલ્યે
મહુવા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે હર્બન 2 દ્વારા બ્લડ ગ્રુપ વિનામૂલ્યે
धर्मवीर छत्रपती संभाजी महाराजांचे स्मारक उभारणार, बलिदान भूमीत भव्यदिव्य स्मारक होणारच
धर्मवीर छत्रपती संभाजी महाराजांचे स्मारक उभारणार, बलिदान भूमीत भव्यदिव्य स्मारक होणारच-- आमदार...
પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક સામસામે ધડાકે ફેર ટકરાતા ભયંકર અક----સ્માત સર્જાયો
પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક સામસામે ધડાકે ફેર ટકરાતા ભયંકર અક----સ્માત સર્જાયો
स्वर्गीय श्री रामरतन जी जोशी की पुर्ण्यतिथि पर एक लाख का चैक भेट किया
बूंदी। तलवास निवासी सत्यनारायण जोशी ने अपने स्वर्गीय पिताजी श्री राम रतन जी जोशी की पूर्ण्यतिथि...