પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનું આયોજન
અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ...
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
दक्ष प्रशिक्षक विद्यालयों के शिक्षकों को ब्लॉक स्तर पर देंगे प्रशिक्षण
शैक्षिक सर्वेक्षण हेतु दक्ष प्रशिक्षकों का प्रशिक्षण हुआ संपन्नदक्ष प्रशिक्षक विद्यालयों के...