પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી લયને વિરોધ આવેદનપત્ર આપ્યું
રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી લયને વિરોધ આવેદનપત્ર આપ્યું
ડીસાના બાઇવાડાની શાળામાં પાણી ભરાઇ જતાં બાળકોને મહા મુસીબતે શાળાએ લઇ જવાયા
ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે મોડા મોડા બનાસકાંઠામાં ચોથા રાઉન્ડમાં મેઘ મહેરની શરૂઆત થઈ છે....
Paper Leak Controversy: NEET UG, UGC NET परीक्षा मुद्दे पर क्या बोले RJD संसद Manoj Jha ? | Aaj Tak
Paper Leak Controversy: NEET UG, UGC NET परीक्षा मुद्दे पर क्या बोले RJD संसद Manoj Jha ? | Aaj Tak
હાલોલ-તાલુકામા પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૮૩ આંગણવાડીમાં ટીવી સેટઅપ અપાયા
હાલોલ-તાલુકામા પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૮૩ આંગણવાડીમાં ટીવી સેટઅપ અપાયા