પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुस्लिमों के भेस में भीख मांगते हिंदुओ का वायरल वीडियो | Hindustani Reporter |
मुस्लिमों के भेस में भीख मांगते हिंदुओ का वायरल वीडियो | Hindustani Reporter |
इंसान के अंदर दृढ़ संकल्प शक्ति होती है
जिस व्यक्ति के अंदर दृढ़ संकल्प शक्ति होती है वह अपने अंदर ऊंचा उठने की शक्ति को महसूस करता...
આણંદ શહેરમાં સોનારિયાપરમાં ઝાડા-ઉલટીનો કહેર
આણંદ શહેરમાં સોનારિયાપરમાં ઝાડા-ઉલટીનો કહેર
চেপন চাহ বাগিচাত অনুষ্ঠিত নিৰ্বাচনী প্ৰচাৰ সভাত বহু কেইগৰাকী লোক অসম।জাতীয় পৰিষদত যোগদান কৰে।
দেওবাৰে মৰাণৰ চেপন চাহবাগিচাত নিৰ্বাচনী প্ৰচাৰ চলায় ডিব্ৰুগড় লোক সভা সমষ্টিৰ এজেপি প্ৰাৰ্থী...
થરાદ ખાતે આવેલ રામજી મંદિરે પવિત્ર પુરોષતમ માસ નિમિતે રામ કથા નું આયોજન કરાયુ
પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી...