પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
જુનાગઢ જીલ્લા પંચાયત ખાતેથી ૫ એમ્બ્યુલન્સ અને ૧૫ ઈ રીક્ષાનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી
જુનાગઢ જીલ્લા પંચાયત ખાતેથી ૫ એમ્બ્યુલન્સ અને ૧૫ ઈ રીક્ષાનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી
ધ્રોલ ભુચરમોરીના મેળામાં પોલીસની સહારનીય કામગીરી સામે આવી મેળાનો બંદોબસ્ત
ધ્રોલ ભુચરમોરીના મેળામાં પોલીસની સહારનીય કામગીરી સામે આવી મેળાનો બંદોબસ્ત
સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી
মূল্যবৃদ্ধি সন্দৰ্ভত ছত্তিশগড়ৰ ৰায়পুৰৰ বিধায়ক বিকাশ উপাধ্যায়ৰ প্ৰশ্নৰ উত্তৰত কি কলে সোণাৰিৰ ৰাইজে।
মূল্যবৃদ্ধি সন্দৰ্ভত ছত্তিশগড়ৰ ৰায়পুৰৰ বিধায়ক বিকাশ উপাধ্যায়ে সোণাৰিৰ ৰাইজৰ মতামত লয়। ...