પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ તારીખે દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણ, મંદિરોમાં સવારથી જ રહેશે દર્શન બંધ
આ તારીખે દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણ, મંદિરોમાં સવારથી જ રહેશે દર્શન બંધ
কেন্দ্ৰীয় চৰকাৰে আম্বানী পৰিয়ালক নিৰাপত্তা প্ৰদান কৰিব বুলি উচ্চতম ন্যায়ালয়ে প্ৰকাশ কৰিছে
Ambani Security Cover: কেন্দ্ৰীয় চৰকাৰে আম্বানী পৰিয়ালক নিৰাপত্তা প্ৰদান কৰিব বুলি উচ্চতম...
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળામા ઉપરવાસમાં વરસાદના લીધે આઠમનો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળામા ઉપરવાસમાં વરસાદના લીધે આઠમનો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય
Himachal Pradesh Snowfall के बाद करीब 15 जगहों पर शून्य से नीचे गिरा पारा | Weather News | Aaj Tak
Himachal Pradesh Snowfall के बाद करीब 15 जगहों पर शून्य से नीचे गिरा पारा | Weather News | Aaj Tak
ફતેપુરા બસ સ્ટેન્ડ મા છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બસ સ્ટેશનમાં રેસ્ટ રૂમનો પણ અભાવ નાઇટમાં આવતી બસોના ડ્રાઇવર કંડકટરને સુવા માટે પડતી મુશ્કેલીઓ....