પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Flood Situation In Balrampur: बलरामपुर में बढ़ा राप्ती का जलस्तर, बाढ़ के पानी की चपेट में आने से एक की मौत
बलरामपुर, मौसम का मिजाज दिनोंदिन बदल रहा है। मंगलवार को तेज बारिश के बाद बुधवार को बरसात थम गई।...
कायद्याचा भंग होणार नाही याची दक्षता घ्या........बच्चन सिंह
मालेगांव येथील पोलीस स्टेशन येथे आगामी काळात गणेश उत्सव,दसरा व दुर्गा उत्सव हे महत्त्वाचे...
નવરાત્રી પર્વમાં રેલવે મુસાફરી દરમ્યાન મળશે ફરાળી વાનગીઓ,વાંચી જાવ આ ન્યૂઝ
નવરાત્રી પર્વ માં ફરાળી ભોજન મળી રહે તે માટે રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
...
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 એમ કુલ 23 વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં કોઇ વિદ્યાર્થી ગેરરિતી કરતો જણાયો ન હતો
જિલ્લામાં ધો.10 અને ધો.12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહના 35,906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ હાલ...
પાંચમ ની પુજા કરવા માટે ડીસા ની બનાસ નદી ના કિનારે આવેલું શિવજી ભગવાન નુ મંદિર
ઋષિ પાંચમ ની પૂજા કરવા માટે ડીસા ની બનાસ નદી ના કિનારે આવેલ પૌરાણિક મહાદેવ વીયા ગામના કિનારે...