પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kerala Fish Death: केरल की पेरियार नदी में हजारों मछलियां मरीं, सरकार सतर्क; मौत की ये हो सकती है वजह
कोच्चि। केरल की पेरियार नदी में हजारों मछलियों के मरने के बाद सरकार सतर्क हो गई है। सरकार ने...
લાઠીના કરકોલીયા ગામેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડી પાડતી લાઠી પોલીસ ટીમ
લાઠી પોલીસ ટીમે બાતમીરાહે
ભરત ઉર્ફે લાલો પુંજાભાઈ ડેર રહે.કરકોલીયા વાળાના રહેણાક મકાન તેમજ ફોર...
खोवांग में भारी बारिश और तूफान से कई मकान क्षतिग्रस्त
खोवांग में भारी बारिश और तूफान से कई मकान क्षतिग्रस्त
दोपहर में हुई बहुत भारी बारिश और तूफान से...
नवंबर 2023 में खरीद डालिए ये 4 धांसू फ्लैगशिप स्मार्टफोन, फास्ट वायरलेस चार्जिंग के साथ मिलेगा तगड़ा प्रोसेसर
Best Flagship Smartphone in India फ्लैगशिप स्मार्टफोन में आपको बढ़िया स्क्रीन शानदार कैमरा और...