પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিলাপথাৰৰ কুলাজানত ধেমাজি মহকুমা ছাত্ৰ সন্থাৰ উদ্যোগত মানৱ শৃংখল কাৰ্য্যসূচী ৰূপায়ন
চিলাপথাৰৰ কুলাজানত ধেমাজি মহকুমা ছাত্ৰ সন্থাৰ উদ্যোগত মানৱ শৃংখল কাৰ্য্যসূচী ৰূপায়ন
উত্তৰ অসমৰ...
Car Discount: July 2024 में मारुति Nexa की कार और SUV पर मिल रहे लाखों रुपये के Discount Offers
भारत की प्रमुख कार निर्माता Maruti Suzuki की ओर से कई बेहतरीन कारों को भारतीय बाजार में ऑफर किया...
ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેના થિંગડાઓથી લોકોએ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી સામે ફરિયાદ કરી
ડીસામાં એલિવેટેડ બ્રિજમાં નીચેથી પસાર થતા રોડ પર ઠેર-ઠેર થિંગડા મારવામાં આવ્યા છે. જેનાથી હેરાન...
70 किलोमीटर से ताखेश्वर कुंड का जल लेकर रामगंजमंडी पहुंची कावड़ यात्रा, मंकामनेश्वर महादेव मंदिर पर किया जलाभिषेक
मध्यप्रदेश के प्रसिद्ध ताखेश्वर महादेव (ताखा जी) के पवित्र कुंड से शुक्रवार को शिव भक्त कावड लेकर...