પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oil & Gas sector: क्या तेल उत्पादन के बिना दुनिया चल सकती है? (BBC Hindi)
Oil & Gas sector: क्या तेल उत्पादन के बिना दुनिया चल सकती है? (BBC Hindi)
રાજકોટમાં રહેતા રાજુલાના શખસ ભરત મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફત જાલીનોટો ઘૂસાડી
સમગ્ર મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને જાલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર...
MG ने फास्ट चार्जर के साथ लॉन्च की इलेक्ट्रिक कार Comet, जानें कितनी है कीमत
ब्रिटिश कार कंपनी एमजी मोटर्स की ओर से भारतीय बाजार में ऑफर की जाने वाली सबसे सस्ती...
Sharad Pawar On PM Narendra Modi: शरद पवार ने PM मोदी पर तीखा हमला बोला, सुनिए बयान | Aaj Tak
Sharad Pawar On PM Narendra Modi: शरद पवार ने PM मोदी पर तीखा हमला बोला, सुनिए बयान | Aaj Tak