પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चा सहभागी व्हा,राष्ट्रवादीचे इंगोले पाटील
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चा सहभागी व्हा,राष्ट्रवादीचे इंगोले पाटील
ಬಿಬಿಎಂಪಿಯಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿರುವ ಸ್ವಚ್ಛತಾ ಕಾರ್ಮಿಕರಾದ ಆಟೋ ಚಾಲಕರು, ಲಾರಿ ಚಾಲಕರು, ಲೋಡರ್ಸ್, ಕ್ಲೀನರ್ಸ್, ಘನತ್ಯಾಜ್ಯ ವಾಹನ ಚಾಲಕರಿಗೆ ನೇರವೇತನ (DPS) ಪದ್ಧತಿ ಜಾರಿಗೊಳಿಸಬೇಕು.
ಮೇ 31, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಬಿಬಿಎಂಪಿಯ ನೇರವೇತನ (DPS), ಪೌರಕಾರ್ಮಿಕರ,...
रूस ने यूक्रेन के शहरों पर किए जोरदार हमले, कई स्थानों पर लगी आग, लोगों के मरने की खबर
रूस ने यूक्रेन पर जोरदार हमले किए हैं। यूक्रेन के पूर्व से लेकर पश्चिम तक कई शहरों पर रूस ने हमले...
Rajasthan Election 2023: Sachin Pilot ने BJP पर बोला हमला कहा- बीजेपी सिर्फ भटकाने का काम कर रही है
Rajasthan Election 2023: Sachin Pilot ने BJP पर बोला हमला कहा- बीजेपी सिर्फ भटकाने का काम कर रही है