પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hyderabad Airport पर चेक-इन करना हुआ और आसान, शुरू हुई Self Baggage Drop Facility
नई दिल्ली,बिजनेस डेस्क। हैदाराबाद एयरपोर्ट को यात्रियों के लिए और सुविधाजनक बनाने के नजरिए से...
MCN NEWS| महिला सुरक्षित तर देश सुरक्षित उपविभागीय पोलीस अधिकारी महक स्वामी यांचे प्रतिपदन
MCN NEWS| महिला सुरक्षित तर देश सुरक्षित उपविभागीय पोलीस अधिकारी महक स्वामी यांचे प्रतिपदन
CM Eknath Shinde | सुरत,गुवाहाटी अशी मोठी मॅरेथॉन आम्ही जिंकून आलोय !: मुख्यमंत्री शिंदे
CM Eknath Shinde | सुरत,गुवाहाटी अशी मोठी मॅरेथॉन आम्ही जिंकून आलोय !: मुख्यमंत्री शिंदे
बाबा सिद्दीकी के बेटे जीशान NCP-अजित गुट में शामिल:बांद्रा पूर्व से चुनाव लड़ेंगे
महाराष्ट्र में विधानसभा चुनाव से पहले उठापटक का दौर जारी है। बाबा सिद्दीकी के बेटे जीशान 25...
લુણાવાડા કોટેજ ચોકડી પાસે રોડ પર ખાડા પડ્યા સ્થાનિકો ની રજુઆત બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી.
લુણાવાડા કોટેજ ચોકડી પાસે રોડ પર ખાડા પડ્યા સ્થાનિકો ની રજુઆત બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી.