પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिरसा मुंडा की प्रतिमा लगाने पर आमने-सामने हुए रेलवे एसटी-एससी एसोसिएशन पदाधिकारी, थाने पहुंचा मामला
कोटा। आदिवासी समाज के नेता बिरसा मुंडा की प्रतिमा लगाने पर एसटी-एससी रेलवे एम्पलाइज एसोसिएशन...
Gadhada|| ઢસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શું માહિતી આપી? #news #botadnews #botad #gadhada
Gadhada|| ઢસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શું માહિતી આપી? #news #botadnews #botad #gadhada
રક્ષાબંધન પર મહિલાઓને CM યોગીની મોટી ભેટ, 2 દિવસ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા
છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ યુપીની યોગી આદિત્યનાથ સરકારે રક્ષાબંધનના અવસર પર મહિલાઓને મોટી...
संगीतमय श्रीमद् भावगत कथा ज्ञान यज्ञ महत्सोव
पांढुरना. नगरी संत रविदास वार्ड, शिवजी वार्ड, ओर मेघनाथ वार्ड में भागवत कथा का आयोजन किया गया है...
দিখাৰীত চাহ গছ উচ্ছেদৰ বিৰুদ্ধে আটছাৰ উদ্যোগত অইলৰ বিৰুদ্ধে ২ঘণ্টীয়া ধৰ্ণা কাৰ্য্যসূচী ৰূপায়ণ।
অসম চাহ জনজাতি ছাত্ৰ ডিখাৰী উপ-শাখা সমিতিৰ উদ্যোগত আৰু ৰাইজৰ সহযোগত LOC, MFK ৰ সন্মূখত ২ ঘন্টীয়া...