સાયલા અમરકુમાર કનુભા ગઢવી પોલીસ હેડ કોન્સ.નોકરી સાયલા પોલીસ સ્ટેશન તા.સાયલા નાએ ફરીયાદ નોંધાવે છે કે, તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ ૦૦/૧૫ વાગ્યે કેશરપર ગામના રૈયાભાઇ નરશીભાઇ ચુ.કોળીના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આરોપી (૧)રૈયાભાઇ નરશીભાઇ કાંજીયા જાતે ચુ.કોળી ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે.કેશરપર (૨)૨મેશભાઇ છગનભાઇ બાવળીયા જાતે ચુ.કોળી ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે.સામતપર(૩)વિનાભાઇ સાર્દુલભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.કેશરપર તા.સાયલા (૪) ભોવનભાઇ કેશવભાઇ પટેલ જાતે કડવા પટેલ ઉં.વ.૭૨ ધંધો ખેતી રહે.લીંબડા ચોક મોટી પાનેલી તા.ઉપલેટા (૫)ભરતભાઇ જીણાભાઇ કટોસણા જાતે ચુ.કોળી રહે.કેશરપર તા.સાયલા ના ૫(પાંચ) આરોપીઓ નાએ કેશરપર મા રહેતા રૈયાભાઇ નરશીભાઇ ચુ.કોળી ના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂપિયા ૨૫,૦૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ તમામ મુદ્દામાલ ના કુલ રૂા.૪૫,૦૬૦/- ના મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય સાથે ૪(ચાર) આરોપીઓ પકડાઇ જઇ અને એક આરોપી નાશી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એ.એન.બુધેલીયા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಮುಂಬರುವ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಉಡುಪಿ - ಚಿಕ್ಕಮಗಳೂರು ಕ್ಷೇತ್ರದಿಂದ ಸ್ಪರ್ಧಿಸಲು ಬಿಜೆಪಿ ಯಿಂದ ಪ್ರಮೋದ್ ಮದ್ವರಾಜ್ ಅವರಿಗೆ ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಗಂಗಾಮತಸ್ಥರ ಸಂಘ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
সোণাৰি সদৰ থানাত আৰক্ষীয়ে গুলীয়াই হত্যা কৰিলে সতীৰ্থ যোৱানক।
সোণাৰি সদৰ থানাত আৰক্ষীয়ে গুলীয়াই হত্যা কৰিলে সতীৰ্থ যোৱানক।
সোণাৰি সদৰ থানাত ভয়ংকৰ ঘটনা...
Heat Wave Alert: प्रचंड गर्मी की चपेट में उत्तर भारत, दिल्ली-यूपी में पारा 47 डिग्री पार; पढ़िए अपने शहर का हाल
नई दिल्ली। भीषण गर्मी और लू की वजह से जनजीवन अस्त व्यस्त हो गया है। उत्तर-पश्चिम भारत के कई...
Dubia's Gunamoni Baruah grabs 55th rank in APSC
Recently Assam Public Service Commission has declared the result. Assam Chief Minister Dr Himanta...
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
ગ્રાહક જ બજારનો રાજા છે, ગ્રાહકે પોતાની બિલ લેવાની જવાબદારી નિભાવવી જોઈએ-મંત્રી ગજેન્દ્રસિંહ...