પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકા પંથકમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા માટેની કવાયતમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે રાઠોડ અને પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસની ટીમ કામગીરીમાં જોતરાઈ હતી તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ગલાબપુરા ગામે સ્મશાન પાસે આવેલ ખેતરમાં બનાવેલા પતરાના શેડ પાસે ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે ગેસના બોટલ રીફીલિંગ કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો મારી ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીના એલપીજી ગેસના નાના મોટા બોટલોમાં ગેસ રીફિલિંગ કરવાનો કાળા કારોબારનું કૌભાંડ ઝડપી પાડી સ્થળ પરથી અસ્પફાક ફારુક મનસુરી રહે.કસ્બા વિસ્તાર,કાલોલનાઓને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂરલ પોલીસે સ્થળ પરથી નાના મોટા અલગ અલગ કંપનીના ગેસના બોટલ ૦૫ નંગ,ડિજિટલ વજન કાંટો અને ગેસ રીફીલિંગના વાલ્વવાળી પાઇપ મળી કુલ ૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અસ્પાક મન્સૂરી સામે પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनोज मुंतशिर के शब्द करेंगे प्रेरित, सुदेश लहरी छोड़ेंगे हंसी की फुहारें
131वां राष्ट्रीय मेला दशहरा-2024 में इस बार प्रख्यात लेखक और गीतकार मनोज मुंतशिर मोटिवेशनल...
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
Shame that Punjab Congress is defending Gandhi family after 1984: Chugh:
Tarun Chugh, National General Secretary of the Bharatiya Janata Party (BJP), strongly condemned...
*धर्माबादच्या 108 रुग्णवाहिका असून अडचण नसून कोळंबा; रुग्णवाहिकेच्या डॉक्टरच्या निष्काळजीपणामुळे महिलेचा मृत्यू.*
{डॉक्टर ची आरोग्य विभाग आयुक्त तुकाराम मुंडे यांच्या कडे केली तक्रार}
धर्माबाद ग्रामीण रुग्णालयाला महाराष्ट्र शासनाच्या अंतर्गत बीव्हीजी प्रायव्हेट लिमिटेड कंपनीकडून...
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા ત્રિનેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા કરીને મેળા નો શુભારંભ કરાવ્યો
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા ત્રિનેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા કરીને મેળા નો શુભારંભ કરાવ્યો