દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત વગેરે લોક કલા સંસ્કૃતિનો નિષ્ઠાપૂર્વક પ્રચાર - પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રાચિન ભજનો, સંતવાણી કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં પોતાની ગાયન ઉપાસના કરી છે. એવાં સંતવાણી આરાધક શ્રી મથુરભાઈ કણઝારીયાને ગુજરાત સરકારશ્રી ગાંધીનગરની માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર પરસોતમભાઈ જે. કછેટીયાના વરદ હસ્તે ભગવાનશ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, સન્માનપત્ર સહ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું આ તકે ભજન આરાધકશ્રી નાથા ભગતની પણ વિશેષ ઉપસ્થિતિ રહેલ ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર (B.Ed. In Music) અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रामगंजमंडी में युवक की पत्थरों से सिर कुचल कर हत्या, पढ़िए पूरी खबर 
 
                      रामगंजमंडी के सातलखेड़ी में एक युवक की पत्थरों से कुचल कर हत्या करने का मामला सामने आया है। युवक...
                  
   Maharashtra News: Pune में सड़क धंसने से ट्रक 25 फीट गहरे गड्ढे में गिरा, चालक बाल-बाल बचा 
 
                      Maharashtra News: Pune में सड़क धंसने से ट्रक 25 फीट गहरे गड्ढे में गिरा, चालक बाल-बाल बचा
                  
   মৰাণত ৫২৪৮গৰাকী হিতাধিকাৰীক ৰেচন কাৰ্ড বিতৰণ মন্ত্ৰী যোগেন মহনৰ, সভাত উপস্থিত আয়ুক্ত আৰু বিধায়ক চক্ৰধৰ গগৈ। 
 
                      বৃহস্পতিবাৰে মৰাণত ৫২৪৮ গৰাকী হিতাধিকাৰীক অসম চৰকাৰৰ খাদ্য, ৰাজহুৱা বিতৰণ আৰু গ্ৰাহক পৰিক্ৰমা...
                  
   ಆರೋಗ್ಯ ಇಲಾಖೆಯಲ್ಲಿ 2021ರಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದ 88 ದಂತ ವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಭ್ರಷ್ಟಾಚಾರ ನಡೆದಿದೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿ ಬಂದಿದೆ. 
 
                      ಫೆಬ್ರವರಿ 28, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಹೈಕೋರ್ಟ್ ವಕೀಲರಾದ ಆರ್ ಆರ್ ಹಿರೇಮಠ್ ಅವರು...
                  
   કડીના મણીપુર અને પિરોજપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી બે બાળકોના મૃતદેહો મળી આવ્યાં 
 
                      કડી પંથકમાં જીવા દોરી ગણાતી નર્મદા કેનાલ 26 કિલોમીટરના ઘેરાવવામાં આવેલી છે. આ જીવા દોરીને લોકોએ...
                  
   
  
  
  
  
  