દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત વગેરે લોક કલા સંસ્કૃતિનો નિષ્ઠાપૂર્વક પ્રચાર - પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રાચિન ભજનો, સંતવાણી કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં પોતાની ગાયન ઉપાસના કરી છે. એવાં સંતવાણી આરાધક શ્રી મથુરભાઈ કણઝારીયાને ગુજરાત સરકારશ્રી ગાંધીનગરની માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર પરસોતમભાઈ જે. કછેટીયાના વરદ હસ્તે ભગવાનશ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, સન્માનપત્ર સહ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું આ તકે ભજન આરાધકશ્રી નાથા ભગતની પણ વિશેષ ઉપસ્થિતિ રહેલ ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર (B.Ed. In Music) અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
બોટાદ બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
Rajasthan Election Result: '...BJP तय करेगी मेरी भूमिका', CM बनने के सवाल पर क्या बोलीं दीया कुमारी
जयपुर। राजस्थान सहित तीनों हिंदी पट्टी राज्यों में भारतीय जनता पार्टी (BJP) ने...
पुण्यात स्मशानभुमी नसल्याने भर पाऊसात रस्त्यावरच केले अत्यसंस्कार
पुणे: "पुणे तिथं काय उणे" असं आपण म्हणतो पण एका जेष्ठ नागरिकाचा मृत्यू झाल्यावर त्याच्यावर...
ભાણપુર હાઇસ્કુલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો
(રાહુલ પ્રજાપતિ)
ઇડર તાલુકાના ભાણપુર જ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.બી.કે.પટેલ હાઇસ્કુલમા...
पंडित प्रदीप मिश्रा पहुंचे बरसाना, विवादित बयान पर बृजवासियों से मांगी माफी
कथावाचक पंडित प्रदीप मिश्रा ने राधा-रानी के जन्म और विवाह से जुड़े अपने बयान पर माफी मांग ली। वे...