ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીર શહીદોની વીર ગાથાને યાદ કરી તેઓના માન સન્માનમાં શીલા ફ્લકમ તકતીને તાલુકા પંચાયતની કચેરીના પ્રાંગણમાં સ્થાપિત કરી અનાવરણ કરવાના આવ્યું હતું જ્યારે વસુંધરા વંદન, સેલ્ફી ફોટો, કળશ માટી યાત્રા અને ધ્વજ વંદન - રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દેશના વીર જવાનોના પરિવારજનોનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ છેલુભાઈ રાઠવા સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. વિવિધ ગામોમાંથી આવેલ માટી કળશનુ તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબાના માટી કળશનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हफ्ते के आखिरी कारोबारी दिन Indian Stock Market में बढ़त, देखें बिजनेस जगत की खबरें
हफ्ते के आखिरी कारोबारी दिन Indian Stock Market में बढ़त, देखें बिजनेस जगत की खबरें
प्रसार भारती का OTT ऐप Waves लॉन्च, 30 रुपये की शुरुआती कीमत पर मिलेंगे प्लान्स, मिलेगा LIVE TV का एक्सेस भी
प्रसार भारती ने अपना ओटीटी प्लेटफॉर्म वेव्स लॉन्च किया है जिसमें 12 भाषाओं में 65 से ज्यादा लाइव...
કોમનવેલ્થ ગેમ્સ : હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું
કોમનવેલ્થ ગેમ્સ 2022 (કોમનવેલ્થ ગેમ્સ 2022)માં ગુજરાતે ડંકો વગાડ્યો છે. ગુજરાતના હરમિત દેસાઈએ...
BJP ने महाराष्ट्र में तीन MLC उम्मीदवारों की सूची जारी की, कर्नाटक में कांग्रेस नेता नामांकन दाखिल करने पहुंचे
नई दिल्ली। भाजपा ने महाराष्ट्र विधान परिषद द्विवार्षिक चुनावों के लिए उम्मीदवारों के...