ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીર શહીદોની વીર ગાથાને યાદ કરી તેઓના માન સન્માનમાં શીલા ફ્લકમ તકતીને તાલુકા પંચાયતની કચેરીના પ્રાંગણમાં સ્થાપિત કરી અનાવરણ કરવાના આવ્યું હતું જ્યારે વસુંધરા વંદન, સેલ્ફી ફોટો, કળશ માટી યાત્રા અને ધ્વજ વંદન - રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દેશના વીર જવાનોના પરિવારજનોનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ છેલુભાઈ રાઠવા સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. વિવિધ ગામોમાંથી આવેલ માટી કળશનુ તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબાના માટી કળશનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  সোণাৰিৰ টিটলাগড়-নামৰূপ সংযোগী বিধ্বস্ত পথ শীঘ্ৰেই নিৰ্মাণৰ দাবী টাইপাৰ 
 
                      সোণাৰিৰ টিটলাগড়ৰপৰা নামৰূপ সংযোগী অতি ব্যস্ত পথৰ দুৰৱস্থাই জনসাধাৰণক জ্বলাকলা খুৱাইছে । ইয়াৰ...
                  
   સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય 
 
                      સુભાનપુરા વિસ્તારમાં ગણપતિજી ની સ્થાપના કરાય
                  
   તળાવમાં ન્હાવા જતાં 3 બાળકીઓના મોત.. 
 
                      સાબરકાંઠા
 
પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામના તળાવમાં 3 બાળકીઓના ડૂબવાથી મૃત્યું
 ...
                  
   ભિલોડા તાલુકાના ઓડ આદર્શ પ્રાથમિક શાળા 1 ખાતે પૂર્વ વિધાર્થી સન્માન સમાંરોહ કાર્યક્રમ યોજાયો. 
 
                      ભિલોડા તાલુકાના ઓડ આદર્શ પ્રાથમિક શાળા 1 ખાતે પૂર્વ વિધાર્થી સન્માન સમાંરોહ કાર્યક્રમ યોજાયો.
                  
   
  
  
  
   
   
  