ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીર શહીદોની વીર ગાથાને યાદ કરી તેઓના માન સન્માનમાં શીલા ફ્લકમ તકતીને તાલુકા પંચાયતની કચેરીના પ્રાંગણમાં સ્થાપિત કરી અનાવરણ કરવાના આવ્યું હતું જ્યારે વસુંધરા વંદન, સેલ્ફી ફોટો, કળશ માટી યાત્રા અને ધ્વજ વંદન - રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દેશના વીર જવાનોના પરિવારજનોનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ છેલુભાઈ રાઠવા સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. વિવિધ ગામોમાંથી આવેલ માટી કળશનુ તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબાના માટી કળશનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Joyalukkas Opens New Showroom in Forum Mall
Joyalukkas Opens New Showroom in Forum Mall
Bangalore, June 2023: World’s favourite...
लाइनमैन ने शटडाउन के दौरान चालू की लाइट लापरवाही से संविदाकर्मी की मौत,प्रदर्शन किया ||Kanwas News||
लाइनमैन ने शटडाउन के दौरान चालू की लाइट लापरवाही से संविदाकर्मी की मौत,प्रदर्शन किया ||Kanwas News||
વનિતા વિશ્રામ સ્કુલ મા એચ બી ટેસ્ટ કેમ્પ
•પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપક્રમે સેવા સપ્તાહ અનુસંધાને આજરોજ 200...
Breaking News: Khalistani आतंकवादी पन्नू ने Air India के विमानों को बम से उड़ाने की धमकी दी
Breaking News: Khalistani आतंकवादी पन्नू ने Air India के विमानों को बम से उड़ाने की धमकी दी
કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ના 174 મો પાટોત્સવ
આમંત્રણમ્
પધારો પધારો પધારો....
*શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ના...