ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીર શહીદોની વીર ગાથાને યાદ કરી તેઓના માન સન્માનમાં શીલા ફ્લકમ તકતીને તાલુકા પંચાયતની કચેરીના પ્રાંગણમાં સ્થાપિત કરી અનાવરણ કરવાના આવ્યું હતું જ્યારે વસુંધરા વંદન, સેલ્ફી ફોટો, કળશ માટી યાત્રા અને ધ્વજ વંદન - રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દેશના વીર જવાનોના પરિવારજનોનુ સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ છેલુભાઈ રાઠવા સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કર્યા હતા. વિવિધ ગામોમાંથી આવેલ માટી કળશનુ તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબાના માટી કળશનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટીમ્બી ગામનો બન્ને ટીમ્બી ને જોડતા પુલના તળિયે મોટુ ગાબડું પડતા પુલ બન્યો જોખમી
ટીમ્બી ગામનો બન્ને ટીમ્બી ને જોડતા પુલના તળિયે મોટુ ગાબડું પડતા પુલ બન્યો જોખમીલોકેશન ટીંબી...
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાપર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
ગાંધીનગર,તા.22
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના...
জনপ্ৰিয় অভিনেতা নয়ন নীলিম উপস্থিত হ'ল সাপেখাতি মহাবিদ্যালয়ত
জনপ্ৰিয় অভিনেতা নয়ন নীলিম উপস্থিত হ'ল সোণাৰিৰ সাপেখাতি মহাবিদ্যালয়ত। অহা চাৰি নৱেম্বৰত মুক্তি...
માહી ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિત્તે પશુ-પક્ષીઓથી લઇ અને માનવીઓ સુધીના દરેક જીવમાત્રનું સેવાકાર્યોનું આયોજન
પોરબંદરના લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક સાહેબ, તેમજ માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયા ની...
Agniveer भर्ती के बाद सेना के अंदर क्या हो रहा? कोच ने दावा कर दिया | Rajasthan Election
Agniveer भर्ती के बाद सेना के अंदर क्या हो रहा? कोच ने दावा कर दिया | Rajasthan Election