સુરેન્દ્રનગર નાં નુરેમોહમ્મદી સોસાયટી પાછળ આવેલ વિવેકાનંદ 3.બ્લોક નંબર 2 માં રહેતા સિનિયર સિટીઝન એવા ભાઇલાલભાઈ મોહનલાલ પરમાર ઉં.વ 84 વર્ષ અને તેમના વૃદ્ધ પત્ની રહે છે અને 2 દિવસ થી પુત્ર નાં ત્યાં ધાર્મિક પ્રસંગે ગયેલ અને ગત રાત્રી ના અરસા માં કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નો પાછળ નો દરવાજો તોડી ઘર ની બન્ને તિજોરી ઓ અને રસોડા નાં કબાટ માં રહેલ રોકડ એમ કુલ મળી સોના ચાંદી નાં દાગીના અને રોકડ રકમ ની મોટી માલ મત્તા ની ચોરી કરી ને તરખાટ મચાવ્યો છે.જોકે આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તાત્કાલિક કોણે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે.આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા કુલ 14 તોલા સોનુ 20 તોલા જેટલી ચાંદી રોકડ રકમમાં 40,000 અને અન્ય મુદ્દામાલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા માતા-પિતાના ઘરે ચોરીનો બનાવ બનતા આ અંગે ઝાડ ભેગું હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસ વિભાગે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે અને ડોગ સહિતની ટીમ નૂરે મહંમદી સોસાયટીમાં આવેલા વિવેકાનંદ નગર ત્રણ વિસ્તારમાં જ્યાં ચોરીની ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવી છે હાલમાં ચોરીની ઘટનાને લઇ અને તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Elections 2024: Amethi से Rahul Gandhi के चुनाव ना लड़ने पर Sanjay Nirupam ने दिया बयान
Lok Sabha Elections 2024: Amethi से Rahul Gandhi के चुनाव ना लड़ने पर Sanjay Nirupam ने दिया बयान
Tiger 3 को लेकर बड़ा फैसला ! Bollywood | Salman Khan | Cinema |
Tiger 3 को लेकर बड़ा फैसला ! Bollywood | Salman Khan | Cinema |
बांग्लादेश में चिन्यम प्रभु पर एक और केस:समर्थकों पर भी हमला करने का आरोप; बांग्लादेशी फॉरेन एडवाइजर से मिले भारतीय विदेश सचिव
बांग्लादेश के चटगांव में हिंदू धर्मगुरु चिन्मय प्रभु और उनके समर्थकों पर कोर्ट परिसर के भीतर झड़प...
સુરેન્દ્રનગરનાં યુવકને સળગાવનાર વ્યંઢળનો સબ જેલમાં આપઘાત
સુરેન્દ્રનગર શહેરમાં નવી એસપી પાસે રહેતી યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા નામના વ્યંઢળ એ થોડા...
मैं सांसद हूं और संसद में जवाब दूंगा', बोले राहुल गांधी, लंदन में दिए बयान पर मचा है बवाल
कांग्रेस सांसद राहुल गांधी के लंदन (London) में दिए गए बयान पर बवाल मचा हुआ है. बीजेपी (BJP) उनसे...