સુરેન્દ્રનગર નાં નુરેમોહમ્મદી સોસાયટી પાછળ આવેલ વિવેકાનંદ 3.બ્લોક નંબર 2 માં રહેતા સિનિયર સિટીઝન એવા ભાઇલાલભાઈ મોહનલાલ પરમાર ઉં.વ 84 વર્ષ અને તેમના વૃદ્ધ પત્ની રહે છે અને 2 દિવસ થી પુત્ર નાં ત્યાં ધાર્મિક પ્રસંગે ગયેલ અને ગત રાત્રી ના અરસા માં કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નો પાછળ નો દરવાજો તોડી ઘર ની બન્ને તિજોરી ઓ અને રસોડા નાં કબાટ માં રહેલ રોકડ એમ કુલ મળી સોના ચાંદી નાં દાગીના અને રોકડ રકમ ની મોટી માલ મત્તા ની ચોરી કરી ને તરખાટ મચાવ્યો છે.જોકે આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તાત્કાલિક કોણે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે.આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા કુલ 14 તોલા સોનુ 20 તોલા જેટલી ચાંદી રોકડ રકમમાં 40,000 અને અન્ય મુદ્દામાલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા માતા-પિતાના ઘરે ચોરીનો બનાવ બનતા આ અંગે ઝાડ ભેગું હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસ વિભાગે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે અને ડોગ સહિતની ટીમ નૂરે મહંમદી સોસાયટીમાં આવેલા વિવેકાનંદ નગર ત્રણ વિસ્તારમાં જ્યાં ચોરીની ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવી છે હાલમાં ચોરીની ઘટનાને લઇ અને તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PBKS vs GT Pitch Report: मौसम बिगाड़ेगा खेल या फिर बल्लेबाजों की होगी मौज; जानें मोहाली की पिच रिपोर्ट
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। IPL 2023 PBKS vs GT Pitch Report: आईपीएल 2023 का 18वां मैच...
दोन्ही गटाला चिन्ह आणि नाव वाटपानंतर एकनाथ खडसे यांची प्रतिक्रिया
दोन्ही गटाला चिन्ह आणि नाव वाटपानंतर एकनाथ खडसे यांची प्रतिक्रिया
Indian Army: भारतीय सेना ने सुप्रीम कोर्ट में रखा अपना पक्ष, कहा- महिला अफसरों की प्रमोशन नीति पर विचार-विमर्श जारी
नई दिल्ली। सुप्रीम कोर्ट में सोमवार को बताया गया कि भारतीय सेना में महिला अधिकारियों के...
अहमदाबाद : 30,00,000 लाख की रिश्वत, ACB ने किया सर्च ऑपरेशन, जानिए संपूर्ण जानकारी sms news पर
अहमदाबाद : 30,00,000 लाख की रिश्वत, ACB ने किया सर्च ऑपरेशन, जानिए संपूर्ण जानकारी sms news पर
રેવડી સંસ્કૃતિ પર કેજરીવાલ કહ્યું- આ મુદ્દે લોકમત થવો જોઈએ
આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતના...