સુરેન્દ્રનગર નાં નુરેમોહમ્મદી સોસાયટી પાછળ આવેલ વિવેકાનંદ 3.બ્લોક નંબર 2 માં રહેતા સિનિયર સિટીઝન એવા ભાઇલાલભાઈ મોહનલાલ પરમાર ઉં.વ 84 વર્ષ અને તેમના વૃદ્ધ પત્ની રહે છે અને 2 દિવસ થી પુત્ર નાં ત્યાં ધાર્મિક પ્રસંગે ગયેલ અને ગત રાત્રી ના અરસા માં કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નો પાછળ નો દરવાજો તોડી ઘર ની બન્ને તિજોરી ઓ અને રસોડા નાં કબાટ માં રહેલ રોકડ એમ કુલ મળી સોના ચાંદી નાં દાગીના અને રોકડ રકમ ની મોટી માલ મત્તા ની ચોરી કરી ને તરખાટ મચાવ્યો છે.જોકે આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તાત્કાલિક કોણે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે.આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા કુલ 14 તોલા સોનુ 20 તોલા જેટલી ચાંદી રોકડ રકમમાં 40,000 અને અન્ય મુદ્દામાલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા માતા-પિતાના ઘરે ચોરીનો બનાવ બનતા આ અંગે ઝાડ ભેગું હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસ વિભાગે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે અને ડોગ સહિતની ટીમ નૂરે મહંમદી સોસાયટીમાં આવેલા વિવેકાનંદ નગર ત્રણ વિસ્તારમાં જ્યાં ચોરીની ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવી છે હાલમાં ચોરીની ઘટનાને લઇ અને તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક...
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક: પાલનપુર ખાતે કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક...
સિહોર શહેરમાં આઈ . ટી. આઈ ની ભરતી પ્રક્રિયાની શરૂઆત
આઈ.ટી.આઈ. સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ પ્રવેશ સત્ર- ૨૦૨૨ માટે ભરતી પ્રક્રિયાની શરૂઆત ઔદ્યોગિક તાલીમ...
ફતેપુરા વિધાનસભા બેઠકની ભાજપા ની ટીકીટ માટે સેવાતી વિવિધ અટકળોનો અંત, ફતેપુરા-૧૨૯ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારા રીપીટ
૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ કટારાની પસંદગી કરાતા ટેકેદારો દ્વારા...
રાજુલા ના ખાખબાઇ ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા આઠ ૮/-જુગાર પ્રેમીઓ ને રોકડા રૂ .૨૩,૧૧૦ / -ના મુદામાલ સાથે પકડી પાડતિ રાજુલા પોલીસ.
કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ ગુનાની વિગત - મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ...
Manipur Violence: गृह मंत्री शाह की अपील पर मणिपुर में दो महीने बाद खुला नेशनल हाईवे, गोलीबारी में तीन की मौत
इंफाल, मणिपुर में हिंसा का दौर जारी है, लेकिन इस बीच एक अच्छी खबर सामने आई है। मणिपुर में...