સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહારાષ્ટ્ર: ગોંદિયામાં ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 50થી વધુ ઘાયલ
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 50થી વધુ મુસાફરો...
भगवान केशवराय जी के मंदिर में देवस्थान विभाग द्वारा लगाई दर्शन व शयन की समय सारणी गलत होने से भ्रमित हो रहे श्रद्धालु केशवरायपाटन।
भगवान केशवराय जी के मंदिर में देवस्थान विभाग द्वारा लगाई दर्शन व शयन की समय सारणी गलत होने से...
AAJTAK 2 | JABALPUR की ORDINANCE FACTORY में धमाका, कई लोग झुलसे, कई घायल | AT2
AAJTAK 2 | JABALPUR की ORDINANCE FACTORY में धमाका, कई लोग झुलसे, कई घायल | AT2
રાધનપુર શહેરમાં ગટર ઉભરાવવાનો મામલો | SatyaNirbhay News Channel
રાધનપુર શહેરમાં ગટર ઉભરાવવાનો મામલો | SatyaNirbhay News Channel
bhavnagar મહુવામાં ઠેર ઠેર ઉભરાતી ગટરોના પ્રશ્રોને લઇ રહીશો માં રોષ Divyang News
bhavnagar મહુવામાં ઠેર ઠેર ઉભરાતી ગટરોના પ્રશ્રોને લઇ રહીશો માં રોષ Divyang News