સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gurmeet Chadha's Multibagger Stock Picking: Nifty में IT, Reliance, HDFC Bank का योगदान संभव?
Gurmeet Chadha's Multibagger Stock Picking: Nifty में IT, Reliance, HDFC Bank का योगदान संभव?
Delhi High Court On CM Kejriwal: सीएम केजरीवाल को HC से झटका, नहीं मिली गिरफ्तारी से राहत | ED
Delhi High Court On CM Kejriwal: सीएम केजरीवाल को HC से झटका, नहीं मिली गिरफ्तारी से राहत | ED
PORBANDAR પોરબંદરમાં સિંહને પકડવા આવેલી ટ્રેકર ટીમ સાસણ જવા રવાના થઈ 02 11 2022
PORBANDAR પોરબંદરમાં સિંહને પકડવા આવેલી ટ્રેકર ટીમ સાસણ જવા રવાના થઈ 02 11 2022
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ