સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
ગુજરાતમાં હવે ધોરણ 10 થી 12 સુધી વ્યાવસાયિક અભ્યાસક્રમ આપવામાં આવશે. ચાલુ વર્ષથી જ વિદ્યાર્થીઓને...
অকালতে হেৰাই গ’ল এটি প্ৰতিভা,ডা°পাৰ্থপ্ৰতীম বেজবৰুৱা
কামৰূপ জিলাৰ পশ্চিম বড়িগোগ মৌজাৰ গড়পোট নিবাসী অৱসৰপ্ৰাপ্ত শিক্ষক ভূপেন বেজবৰুৱাৰ একমাত্ৰ পুত্ৰ...
બિહારમાં અંતિમ સંસ્કાર પહેલાં જીવતી થઇ 102 વર્ષની વૃદ્ધા.
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અંતિમ સંસ્કાર પહેલા કોઈની જિંદગી પાછી આવી ગઈ હોય.આ ચોંકાવનારી...
AAJTAK 2 | RAGHAV CHADHA और PARINEETI CHOPRA की शादी में खाने का तगड़े इंतजाम , होंगे ये खास पकवान.
AAJTAK 2 | RAGHAV CHADHA और PARINEETI CHOPRA की शादी में खाने का तगड़े इंतजाम , होंगे ये खास पकवान.