સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Surendranagar News| સુરેન્દ્રનગર: લખતર પંથકમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી| Lakhtar News | Guru Purnima
Surendranagar News| સુરેન્દ્રનગર: લખતર પંથકમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી| Lakhtar News | Guru Purnima
असम में अलकायदा से जुड़े आतंकी मॉड्यूल का भंडाफोड़: पकड़े गए ये आतंकी
पूर्वोत्तर राज्य असम में एक बड़ी कार्रवाई में, भारतीय उपमहाद्वीप में अल-कायदा (एक्यूआईएस) और...
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવી ચડ્યો સિંહ પરિવાર | Junagadh News
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવી ચડ્યો સિંહ પરિવાર | Junagadh News
આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ જાગૃતિ કાર્યકમ યોજાયો
આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ જાગૃતિ કાર્યકમ યોજાયો
চম্পক শৰ্মাৰ ৰচনা আৰু পৰিচালনাৰে ৰ ’মহিষাসূৰ’ || #ASSAMPATRIKA&ne⁷ || ৰাজতিলক থিয়েটাৰ
চম্পক শৰ্মাৰ ৰচনা আৰু পৰিচালনাৰে ৰ ’মহিষাসূৰ’ || #ASSAMPATRIKA&ne⁷ || ৰাজতিলক...