સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અકસ્માતો દિન પ્રતિ દિન એટલી રહ્યા છે કે રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે અને અકસ્માતમાં લોકોના મોત પણ નીપજે છે તે છતાં પણ બે કાળજીપૂર્વક પોતાનું વાહન ચલાવી અને અકસ્માતોની ઘટનાઓ સર્જાતી જ રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ધંધુકા નેશનલ હાઈવે ઉપર સવારના સમયે પોતાનું બાઈક લઇ અને ધંધા રોજગાર માટે જઈ રહેલા બાઇકના ચાલકને આઇસરના ચાલકે અડફેટે લઈ અને ઘટના સ્થળ ઉપર ગંભીરિજાઓ પહોંચાડી હતી ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્યારે આ અંગેની જાણકારી આપતા લીબડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે ત્યારે આઇસરના ચાલક સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને મૃતક કોણ છે ક્યાંના છે અને કોણ છે તેની પણ હાલમાં તપાસ હાથ ધરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રિના તહેવાર દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ હોઈ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવા માટે અભયમ ટીમ નર્મદા તરફ થી કરાયો જાહેર અનુરોધ
નવરાત્રિના તહેવાર દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ હોઈ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવા...
मराठवाडा चेंबर्स ऑफ ट्रेंड अँड कॉमर्स च्या प्रदेश उपाध्यक्ष पदी काशीनाथ गायकवाड यांची निवड
वैजापूर
येथील व्यापारी महासंघाचे अध्यक्ष व वैजापूर शहरातील एक प्रतिष्ठित व्यापारी ,गणेश...
Madhya Pradesh News: Shivraj Singh Chouhan का CM पद को लेकर बयान | Shivraj Singh Chouhan News
Madhya Pradesh News: Shivraj Singh Chouhan का CM पद को लेकर बयान | Shivraj Singh Chouhan News
শাৰদীয় দুৰ্গা পুজা ২৮ৰ পৰা ২অক্টোবৰলৈকে।ৰহাতো ব্যাপক প্ৰস্তুতি।দেৱীৰ গজত আগমন দোলাত গমন।
সমাগত শাৰদীয় দূৰ্গোৎসব,অহা ২৮চেপ্তম্বৰৰ পৰা ২অক্টোবৰ লৈকে অনুষ্ঠিত হব শাৰদীয় দুৰ্গা...
ৰাজ্যত সাত হাজাৰ বানাক্ৰান্ত পৰিয়ালক আদানী ফাউণ্ডেশ্যনৰ সহায়ৰ হাত
আজিৰ খবৰ, গুৱাহাটী, ১৯ জুলাই, ২০২২ : ৰাজ্যৰ বানাক্ৰান্ত অঞ্চলৰ ৰাইজক কিছু সকাহ দিয়াৰ লক্ষৰে সহায়ৰ...