રાજ્યના ભરતી પરીક્ષા અંગે મોટા સમાચાર...15 ઓક્ટોબર સુધીમાં 3437 તલાટીની ભરતી થશે....1181 જુનિયર ક્લાર્ક, 81 ગ્રામસેવકની ભરતી કરાશે...CM ભૂપેન્દ્રભાઈ પટેલનો યુવાનો માટે નિર્ણય... ..આંતર જિલ્લા બદલીથી ખાલી પડનારી જગ્યાઓનું સંતુલન જાળવવા પંચાયત વિભાગનું સુદ્રઢ આયોજન. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ - જુનિયર ક્લાર્કની ૧૧૮૧ અને ગ્રામસેવકની ૮૧ જગ્યાઓ પર ફાઇનલ લીસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણુંક કરાશે...