લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે
અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે
દેવ દિવાળીના રોજ વર્ષનુ...
Uttarkashi Tunnel Updates: कौन हैं Munna Qureshi जिन्हें देखते ही मज़दूरों ने गले लगा लिया?
Uttarkashi Tunnel Updates: कौन हैं Munna Qureshi जिन्हें देखते ही मज़दूरों ने गले लगा लिया?
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
LIVE Cyclone Biparjoy: गुजरात की तरफ बढ़ रहा 'बिपरजॉय', केंद्र और राज्य सरकार अलर्ट; शाह ने की बैठक
Cyclone Biparjoy Live News Updates: चक्रवाती तूफान बिपरजॉय का महाराष्ट्र और गुजरात में असर देखने...
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News