લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वनरक्षक से मारपीट करने वाला आरोपी गिरफ्तार
*वनरक्षक से मारपीट करने वाला आरोपी गिरफ्तार*
पन्ना:- दिनांक 05/06/23 को...
जापान के पूर्व प्रधानमंत्री
नहीं रहे ।
जापान के पूर्व प्रधानमंत्री शिंजो आबे की शुक्रवार को देश के पश्चिमी इलाके में चुनावी कार्यक्रम के...
गांधी जयंती पर कंगना रनोट की पोस्ट पर विवाद:लिखा- देश के पिता नहीं लाल होते हैं, नीचे लाल बहादुर शास्त्री की फोटो लगाई
राष्ट्रपिता महात्मा गांधी की जयंती पर हिमाचल की मंडी से सांसद एवं अभिनेत्री कंगना रनोट ने सोशल...
Vivo मार्केट में उतारेगा एक नया Smartphone, इस फोन का होगा स्पेशल एडिशन?
वीवो अपने ग्राहकों के लिए Vivo V30 series लाने जा रहा है। अपकमिंग सीरीज को ग्लोबल मार्केट में...
लग्नाच्या दिवशी नवरीने केलं असं काही कि...चिडलेल्या नवरीचा व्हिडीओ व्हायरल | HPN MARATHI NEWS
लग्नाच्या दिवशी नवरीने केलं असं काही कि...चिडलेल्या नवरीचा व्हिडीओ व्हायरल | HPN MARATHI NEWS