લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ શહેરના ઝોન -૪ ડીસીપી શ્રીની સહાયથી પોલીસ કર્મચારીઓએ ફાળો એકત્ર કરી રૂ ૪ લાખની સહાય.#dgp
અમદાવાદ શહેરના ઝોન -૪ ડીસીપી શ્રીની સહાયથી પોલીસ કર્મચારીઓએ ફાળો એકત્ર કરી રૂ ૪ લાખની સહાય.#dgp
2024 ರಲ್ಲಿ ಎಸ್ಎಸ್ಎಲ್ಸಿ ಅಲ್ಲಿ ಉತ್ತೀರ್ಣರಾದ ಕರ್ನಾಟಕದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಉನ್ನತ ಶಿಕ್ಷಣಕ್ಕಾಗಿ "ವಿದ್ಯಾಧನ್ ವಿದ್ಯಾರ್ಥಿವೇತನ" ಪ್ರಾರಂಭವಾಗಿದೆ.
ಜೂನ್ 8, 2024
ಶಿಕ್ಷಣವು ಮಿತಿಯಿಲ್ಲದ ಸಾಧ್ಯತೆಗಳನ್ನು ತೆರೆಯುವ ಕೀಲಿಯಾಗಿದೆ. ಸರೋಜಿನಿ ದಾಮೋದರನ್...
Italy PM Giorgia Meloni ने पार्टनर से रिश्ता तोड़ा, ऐसा क्या कह दिया था?
Italy PM Giorgia Meloni ने पार्टनर से रिश्ता तोड़ा, ऐसा क्या कह दिया था?
चित्तौड़गढ़ बस स्टेण्ड सौन्दर्यकरण हेतु जिला कलेक्टर ने ली बैठक
चित्तौड़गढ़, 2 अगस्त। जिला कलक्टर आलोक रंजन की अध्यक्षता में शुक्रवार को समिति कक्ष में बस...