લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BSNL 4G SIM Order: बीएसएनएल 4G सिम की होगी होम डिलीवरी, बड़ा आसान है ऑर्डर करना
BSNL का 4G नेटवर्क केरल और पूणे समेत देश के कई हिस्सों में लाइव हो चुका है। इन जगहों पर लोग...
PM મોદી ની જાહેર સભા મા હજારો લોકો ઉમટી પડ્યા
PM મોદી ની જાહેર સભા મા હજારો લોકો ઉમટી પડ્યા
ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય રીતે ગુમ.
ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય રીતે ગુમ.
मरीज का दर्द समझा और टेक्नीशियन रवीन्द्र ने 24वीं बार एसडीपी डोनेट की
टीम जीवनदाता का समर्पण भाव से निरंतर सेवा का अभियान चल रहा है और इसी के चलते लोगों को 24 घंटे...