લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাইৰ এখন বিদ্যালয়ত অদ্ভূত ঘটনা
হোজাইত সংঘটিত হৈছে নাভূত-নাশ্ৰুত ঘটনা।প্ৰতিদিনে ৰাতিৰ আন্ধাৰত একাংশ দুৰ্বৃত্তয় চুলাই মদ খাই বমি...
ગાંધીધામમાં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મેરેથોનનું આયોજન
*ગાંધીધામ ના ડી.પી.ટી મેદાન માં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા 2023 ની પ્રથમ "મેરેથોન" નું આયોજન કરવામાં...
શહેરની કલ્યાણપર ચોકડી પરથી એક ઇસમ 20 લીટર દેશી દારૂ સાથે ઝડપાયો
વલભીપુર શહેરમાં આવેલી કલ્યાણપર ચોકડી પરથી આજરોજ વલભીપુર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન...
Facebook અને Instagramએ એક મહિનામાં 27 મિલિયન પોસ્ટ કર્યા ડિલીટ
મેટા-માલિકીની સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ Facebook અને Instagram એ જુલાઈ 2022 માં ભારતમાં કુલ 27...
Top 10 Live Bhajan program Ahmedabad
Kalpesh mali & dhaval malai
धवल माली एवं कल्पेश माली का लाइव भजन प्रोग्राम अहमदाबाद के नरोड़ा रोड विजय मिल के पास...