સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા હાલ વાદીપરામાં ગાયત્રી સ્ટોર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. કોરોના પહેલા તેમને પટેલ સિલેકશન નામની દુકાન હતી. જે કોરોના કાળમાં ખોટ જતા બંધ કરી દીધી હતી. ઘનશ્યામભાઇને સાલ 2015માં આર્થિક ભીસ આવતા તેમણે નવરંગ સોસાયટી 80 ફૂટ રોડ પર રહેતા કલ્પેશભાઇ બાબુભાઇ કાવર પાસેથી 1 લાખ ઉચા વ્યાજે લીધા હતા. એ પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજ ભરીને તમામ રકમ ચૂકતે કરી દીધી હતી.રૂપિયા વ્યાજે આપતી વખતે કલ્પેશભાઇએ કોરો ચેક લીધો હતો તે રૂપિયા ચુકવાઇ ગયા બાદ ઘનશ્યામભાઇને પરત આપ્યો નહોતો. કલ્પેશભાઇએ તેમાં 1.70 લાખની રકમ ભરીને તા.22.05.2023ના રોજ ઘનશ્યામભાઇને 1.70 લાખ ચૂકવવા નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ અવારનવાર કલ્પેશભાઇ બાબુભાઇ કાવર ઘરે જઇને ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા પઠાણી ઉઘરાણી કરીને ગાળાગાળી કરતા હોવાથી તેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવનુ સત્ય જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पार्टीत मृत्यूचा तांडव! एकाच वेळी 50 पेक्षा अधिक लोकांना हार्ट अटॅक;
पार्टीत मृत्यूचा तांडव! एकाच वेळी 50 पेक्षा अधिक लोकांना हार्ट अटॅक;
साधारण हवा या नाइट्रोजन गैस? जानें इस मौसम में किसे भरवाना रहेगा बेस्ट
नॉर्मल हवा के साथ आर्द्रता (Humidity) जैसी समस्या रहती है जिससे गाड़ी के टायर्स को नुकसान होने की...
Top 10 Big News of Bollywood |29th JULY 2022| AKSHAY , AMIR KHAN,SHAHRUKH,SALMAN,KAREENA , RANBIR
Check out the Biggest 10 News of the Day !#TOP10BOLLYWOODHEADLINES #Shahrukhkhaan #SalmanKhan...
करोड़ो राशन कार्ड धारकों को झटका, अगले महीने से बंद हो जाएगी फ्री का राशन की सुविधा
अगर आप भी सरकार की फ्री राशन योजना का फायदा उठा रहे हैं तो यह खबर आपके लिए जरूरी है. नए...