સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા હાલ વાદીપરામાં ગાયત્રી સ્ટોર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. કોરોના પહેલા તેમને પટેલ સિલેકશન નામની દુકાન હતી. જે કોરોના કાળમાં ખોટ જતા બંધ કરી દીધી હતી. ઘનશ્યામભાઇને સાલ 2015માં આર્થિક ભીસ આવતા તેમણે નવરંગ સોસાયટી 80 ફૂટ રોડ પર રહેતા કલ્પેશભાઇ બાબુભાઇ કાવર પાસેથી 1 લાખ ઉચા વ્યાજે લીધા હતા. એ પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજ ભરીને તમામ રકમ ચૂકતે કરી દીધી હતી.રૂપિયા વ્યાજે આપતી વખતે કલ્પેશભાઇએ કોરો ચેક લીધો હતો તે રૂપિયા ચુકવાઇ ગયા બાદ ઘનશ્યામભાઇને પરત આપ્યો નહોતો. કલ્પેશભાઇએ તેમાં 1.70 લાખની રકમ ભરીને તા.22.05.2023ના રોજ ઘનશ્યામભાઇને 1.70 લાખ ચૂકવવા નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ અવારનવાર કલ્પેશભાઇ બાબુભાઇ કાવર ઘરે જઇને ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા પઠાણી ઉઘરાણી કરીને ગાળાગાળી કરતા હોવાથી તેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવનુ સત્ય જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Tech :- iOS 17 का छोड़िये इंतजार, iOS 16 की इस शानदार ट्रिक से कहीं आप भी तो नहीं अनजान ? 
 
                      iOS 16 Useful Trick एपल अपने आईफोन यूजर्स के लिए सॉफ्टवेयर अपडेट के साथ नए फीचर्स को रोलआउट करता...
                  
   সোণাৰি পৌৰ সভাৰ কাতি বিহু উদযাপন 
 
                      সোণাৰি পৌৰ সভাৰ কাতি বিহু উদযাপন
 
চৰাইদেউ জিলাৰ সোণাৰি পৌৰসভাৰ কাৰ্যালয়ৰ সভাকক্ষত আজি...
                  
   Vadodara Boat tragedy की पूरी कहानी, Coaching Centres के लिए नई गाइलाइन्स के क्या मायने? | LT Show 
 
                      Vadodara Boat tragedy की पूरी कहानी, Coaching Centres के लिए नई गाइलाइन्स के क्या मायने? | LT Show
                  
   બોટાદ શહેરના નવનાળા વિસ્તારમાં એસટી બસ ફસાઈ 
 
                      બોટાદ શહેરના નવનાળા વિસ્તારમાં એસટી બસ ફસાઈ
                  
   
  
  
  
   
   
  