સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા હાલ વાદીપરામાં ગાયત્રી સ્ટોર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. કોરોના પહેલા તેમને પટેલ સિલેકશન નામની દુકાન હતી. જે કોરોના કાળમાં ખોટ જતા બંધ કરી દીધી હતી. ઘનશ્યામભાઇને સાલ 2015માં આર્થિક ભીસ આવતા તેમણે નવરંગ સોસાયટી 80 ફૂટ રોડ પર રહેતા કલ્પેશભાઇ બાબુભાઇ કાવર પાસેથી 1 લાખ ઉચા વ્યાજે લીધા હતા. એ પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજ ભરીને તમામ રકમ ચૂકતે કરી દીધી હતી.રૂપિયા વ્યાજે આપતી વખતે કલ્પેશભાઇએ કોરો ચેક લીધો હતો તે રૂપિયા ચુકવાઇ ગયા બાદ ઘનશ્યામભાઇને પરત આપ્યો નહોતો. કલ્પેશભાઇએ તેમાં 1.70 લાખની રકમ ભરીને તા.22.05.2023ના રોજ ઘનશ્યામભાઇને 1.70 લાખ ચૂકવવા નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ અવારનવાર કલ્પેશભાઇ બાબુભાઇ કાવર ઘરે જઇને ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા પઠાણી ઉઘરાણી કરીને ગાળાગાળી કરતા હોવાથી તેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવનુ સત્ય જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP प्राइमरी कैमरा, 32MP फ्रंट कैमरा और 5000mAh बैटरी वाले फोन पर मिल रहा तगड़ा डिस्काउंट, जानिए ऑफर डिटेल्स
Motorola Edge 40 Neo को खरीदने वाले ग्राहकों के पास शानदार मौका है। इस फोन को फ्लिपकार्ट पर बहुत...
जिल्हाधिकाऱ्यांनी जिल्हा स्त्री रुग्णालयांच्या नुतन इमारतीस भेट देवून कामाचा केली पाहणी
परभणी दि.25 : जिल्ह्याकरीता परभणी शहरातील दर्गा रोडवर नव्याने बांधण्यात येणाऱ्या जिल्हा स्त्री...
राजस्थान दौरे पर रही वित्त मंत्री निर्मला सीतारमण बोलीं-'जीएसटी का प्रॉब्लम है,ये कहने का जमाना गया
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने कहा-जीएसटी का प्रॉबल्म सॉल्व नहीं हो रहा है। इस तरह की...