સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ સામે મિત્રમંડળ સોસાયટી પાછળ શાહ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા હાલ વાદીપરામાં ગાયત્રી સ્ટોર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. કોરોના પહેલા તેમને પટેલ સિલેકશન નામની દુકાન હતી. જે કોરોના કાળમાં ખોટ જતા બંધ કરી દીધી હતી. ઘનશ્યામભાઇને સાલ 2015માં આર્થિક ભીસ આવતા તેમણે નવરંગ સોસાયટી 80 ફૂટ રોડ પર રહેતા કલ્પેશભાઇ બાબુભાઇ કાવર પાસેથી 1 લાખ ઉચા વ્યાજે લીધા હતા. એ પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજ ભરીને તમામ રકમ ચૂકતે કરી દીધી હતી.રૂપિયા વ્યાજે આપતી વખતે કલ્પેશભાઇએ કોરો ચેક લીધો હતો તે રૂપિયા ચુકવાઇ ગયા બાદ ઘનશ્યામભાઇને પરત આપ્યો નહોતો. કલ્પેશભાઇએ તેમાં 1.70 લાખની રકમ ભરીને તા.22.05.2023ના રોજ ઘનશ્યામભાઇને 1.70 લાખ ચૂકવવા નોટીસ પાઠવી હતી. ત્યાર બાદ અવારનવાર કલ્પેશભાઇ બાબુભાઇ કાવર ઘરે જઇને ઘનશ્યામભાઇ ઇંગોરાડીયા પઠાણી ઉઘરાણી કરીને ગાળાગાળી કરતા હોવાથી તેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવનુ સત્ય જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં છેતરપિંડી કરતી ગેંગના કોલ સેન્ટર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતમાં છેતરપિંડી કરતી ગેંગના કોલ સેન્ટર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
অসমীয়া চিনেমা উদ্যোগটোৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ মন্তব্য অভিনেতা নয়ন নীলিমৰ
অসমীয়া চিনেমা উদ্যোগটোৰ সন্দৰ্ভত আজি সোণাৰিত গুৰুত্বপূৰ্ণ মন্তব্য আগবঢ়ায় অভিনেতা নয়ন নীলিমে।...
ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಚಿತ್ರ ನಗರಿ ನಿರ್ಮಿಸುವಂತೆ CM ಸಿದ್ದರಾಮಯ್ಯಗೆ ಚಲನಚಿತ್ರ ಕಲಾವಿದರ ನಿಯೋಗ ಮನವಿ
ಬೆಂಗಳೂರು : ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕ ಹಾಗೂ ನಿರ್ಮಾಪಕ ಎಸ್.ವಿ.ರಾಜೇಂದ್ರಸಿಂಗ್ ಬಾಬು ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ...
भैंस को पानी पिलाने गई महिला का पेर फिसलने गिरी नदी में , पानी मे डूबने से हुई मौत
तालेड़ा
तालेड़ा थाना क्षेत्र की ग्राम पंचायत बडून्दा के ठिकरियां कलां गांव मे निकल रही नदी...