પલાસા ગામે દુધઈ રોડ ઉપર ઈલેક્ટ્રીક પોલના અજવાળે જાહેરમાં અમુક ઈસમો ગંજીપાનાના પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ હકીકત મળતા જે હકીકત આધારે મુળી પોલીસ સ્ટાફ ના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂ.10060/ તથા મોબાઇલ નંગ-3 કી.રૂ.15000/- કુલ રૂપીયા-25060/- નો મુદ્દામાલ પકડી મુળી પોલીસ સ્ટેશન કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીઓ(1) વિશાલભાઈ કાળુભાઈ કાંજીયા જાતે ચુકોળી ઉ.વ.20 ધંધો-ખેતી (2) ગોબરભાઈ ચતુરભાઈ સિતાપરા જાતે યુ કોળી ઉ.વ.27 ધંધો.ખેતી (3) રમેશભાઈ મનજીભાઈ દેત્રોજા જાતે-ચુકોળી ઉ.વ-ર8 ધંધો-ખેતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिर आएंगे NDA में Pashupati Kumar Paras ? Chirag Paswan बोले- चाचा जो फैसला लेंगे मैं उनके साथ
फिर आएंगे NDA में Pashupati Kumar Paras ? Chirag Paswan बोले- चाचा जो फैसला लेंगे मैं उनके साथ
মৰাণ ইকৰাণীত নিশা ৰেল খুন্দাত প্ৰাণ গল এজনৰ, পুৱাই শ্ৰমিক ৰাইজে প্ৰত্যক্ষ কৰে মৃতদেহ
মৰাণ ইকৰাণীত নিশা ৰেল খুন্দাত প্ৰাণ গল এজনৰ, পুৱাই শ্ৰমিক ৰাইজে প্ৰত্যক্ষ কৰে মৃতদেহ
'UCC पर बातें सिर्फ हवा-हवाई', पायलट बोले- लोगों के मुद्दों से ध्यान भटकाने के लिए केंद्र ने फेंकी गुगली
नई दिल्ली, समान नागरिक संहिता (UCC) पर बढ़ती बहस के बीच कांग्रेस नेता सचिन पायलट ने कहा है कि...
જેએનયુ વીસીએ કહ્યું- કોઈ ભગવાન નથી બ્રાહ્મણ, SC કે ST છે શિવ
અત્યાર સુધી મનુષ્યની જાતિ વિશે ચર્ચા થતી હતી, હવે દેવી-દેવતાઓની જાતિ વિશે પણ અનેક નિવેદનો આવતા...
અપનાઘર આશ્રમ ગાંધીધામ માં વધુ એક નિરાધાર માનસિક બીમાર વ્યક્તિ ને પાગલ પ્રેમી દયારામ મહારાજે દાખલ કરાવ્યો
અપનાઘર આશ્રમ ગાંધીધામ માં વધુ એક નિરાધાર માનસિક બીમાર વ્યક્તિ ને પાગલ પ્રેમી દયારામ મહારાજે દાખલ...