ડાંગીયા ગામે ખેતરમાં ચાલવા બાબતે થયેલા માથાકૂટમાં પચાસ વર્ષીય મહિલા અફસાનાબાનું મહમ્મદખાન ઘાસુરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ ગામના જ ત્રણ શખસો વિરૂદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાતા દાંતીવાડા પીએસઆઈ પી.એસ.ચૌધરીએ ત્રણે હત્યારા શરીફખાન નુરમહંમદ ઘાસુરા, નૂરમહંમદ ઈબ્રાહીમખાન ઘાસુરા અને ઈદ્રીસખાન નુરમહંમદખાન ઘાસુરાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |