સુરેન્દ્રનગર અટલ ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી લઇ અને સુરેન્દ્રનગર શહેરના અજરામર ટાવર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે જે ગામોમાં શિક્ષણની સુવિધા ન હોય ત્યાં શાળાઓનું બાંધકામ તથા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર મળી રહે તે પ્રકારના પ્રયાસો અટલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રામાં સામેલ થયા છે.વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, એશોસીએશન, ડોકટરો, વકીલો, વેપારીઓ, એન્જીનીયર, સામાજિક સંસ્થાઓ, આગેવાનો,સહિત શહેરીજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ સહિતના હોદેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ મામલે અટલ ફાઉન્ડેશન સંસ્થાના ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભુટડા તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસાબેન ઉદ્દેશા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપક્ષ ઉમેદવાર સાથે ચાય પે ચર્ચા ભાજપ અને કોંગ્રેસ સામે રાજુભાઈ મેદાને | Estv | elaction | savli
અપક્ષ ઉમેદવાર સાથે ચાય પે ચર્ચા ભાજપ અને કોંગ્રેસ સામે રાજુભાઈ મેદાને | Estv | elaction | savli
जुनेवानी डैम के रहते नहीं मिला ग्रामीणों को पानी दिया धरना
पांढुरना. जुनेवानी हेटी के रहवासी हुए पानी को लेकर परेशान ग्रामीणों ने तहसीलदार का घेराव...
નવા સૂરજ દેવળ મંદિરે સમગ્ર કાઠી દરબાર સમાજ નુ મહા સંમેલન યોજાય ગયું.
તેમા ગુજરાત ભરમાથી સમગ્ર કાઠી દરબાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતીમા ગુજરાત કાઠી દરબાર સમાજ ના...
চৰাইদেউত লাট মণ্ডল গ্ৰেপ্তাৰ
চৰকাৰী বিষয়াসকলৰ মাজত দুৰ্নীতিৰ বিৰুদ্ধে অসম আৰক্ষীৰ অদম্য অভিযান অব্যাহত আছে। আজি Directorate...
Madhya Pradesh Election 2023 Update: चुनावी जनसभा में Congress विधायक Sachin Pilot का बड़ा दावा
Madhya Pradesh Election 2023 Update: चुनावी जनसभा में Congress विधायक Sachin Pilot का बड़ा दावा