સુરેન્દ્રનગર અટલ ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી લઇ અને સુરેન્દ્રનગર શહેરના અજરામર ટાવર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે જે ગામોમાં શિક્ષણની સુવિધા ન હોય ત્યાં શાળાઓનું બાંધકામ તથા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર મળી રહે તે પ્રકારના પ્રયાસો અટલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રામાં સામેલ થયા છે.વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, એશોસીએશન, ડોકટરો, વકીલો, વેપારીઓ, એન્જીનીયર, સામાજિક સંસ્થાઓ, આગેવાનો,સહિત શહેરીજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ સહિતના હોદેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ મામલે અટલ ફાઉન્ડેશન સંસ્થાના ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભુટડા તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસાબેન ઉદ્દેશા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple India Site Down: iPhone 16 लवर्स की दीवानगी नहीं झेल पाई एपल वेबसाइट, प्री-ऑर्डर से पहले हुई डाउन
आज शाम साढ़े पांच बजे से iPhone 16 सीरीज के लिए प्री-ऑर्डर शुरू हो चुके हैं। इसकी शिपिंग 20...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલામહાકુંભ ૨૦૨૨ -૨૦૨૩નું આયોજનDwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલામહાકુંભ ૨૦૨૨ -૨૦૨૩નું આયોજન
Murder In Kerala: केरल में शादी की पूर्वसंध्या पर घर में पसरा मातम, पड़ोसी ने की दुल्हन के पिता की हत्या
केरल के तिरुवनंतपुरम में एक परिवार में शादी की खुशी से पहले मातम पसर गया। तिरुवनंतपुरम के...
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
મોઘી વીજળીથી જનતા ત્રસ્ત ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા માગ
মঙলদৈ কাচাৰী ময়দানত আটচবাজী প্ৰদৰ্শন
Mangaldai - Atasbaji at kasari maidan
মঙলদৈ কাচাৰী ময়দানত আটচবাজী প্ৰদৰ্শন ৷...