સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ.આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હિતેષભાઈ વ્યાસ, કે જેઓ સંઘની જમ્મુ કશ્મીર અધ્યયન કેન્દ્ર, વિભાગ કેન્દ્ર પ્રબદ્ધ શ્રેણી પ્રમુખ અધ્યયન કેન્દ્ર તરીકે ફરજ બજાવે છે. તેઓએ પણ આ સેમીનારમાં ખાસ હાજરી આપેલ. તેઓએ પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં જણાવેલ કે,જમ્મુ કશ્મીર અને લડાખમાં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કશ્મીરમાં આવેલ પરીવર્તનો વિશે માહિતગાર કર્યા વધુમાં જણાવેલ કે આ કલમનાં હટવાથી જે વિદ્યાર્થીઓ વચ્ચે જે શૈક્ષણિક ગેપ પડી ગયેલ છે. તે વિકાસ હવે ઝડપથી થઈ રહ્યો છે.જમ્મુ કશ્મીર અને લેહ લડાખમાં જે આમુલ પરીવર્તનો આવી રહ્યા છે. તે અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે ત્યાં પરંપરાગત ઉદ્યોગો અને આધુનિક ઉદ્યોગોના સમન્વયથી એક સમૃદ્ધી આવી છે પહેલાં કરતાં રોજગારીની સગવડોમાં વધારો થયો છે.કલમ 370નાં હટવાથી ત્યાંના લોકોને રમતગમત ક્ષેત્રમાં પણ ખુબ આગળ વધવા પામ્યા છે.જેમ કે ક્રિકેટમાં અબ્દુલ સમદ, અને મીથુન મન્હાસ, શાર્પ શૂટરમાં રાઈનસિંગ, અને ફુટબોલમાં મહેઝુદ્દીન વાડુંએ પોતાની સફળતાથી જમ્મુ કાશ્મીરનું નામ દુનીયામાં કર્યુ છે.આમ આ કલમોનાં હટાવાથી જમ્મુ કશ્મીરમાં આવેલ આર્થિક અને સામાજીક પ્રગતી વિશે જણાવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવામાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીનાં ચેરમેનશ્રી ઈન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઈ વ્યાસ, તપનભાઈ જાની, હાર્દિકભાઈ વ્યાસ, મયુરભાઈ રાજગુરૂ તથા સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकरी - कामगारांसह सामान्यांच्या
कल्याणासाठी राज्य शासन कटीबद्ध
- मुख्यमंत्री एकनाथ शिंदे
"
श्री स्वामी समर्थ साखर कारखान्याचे भूमिपूजन"
शेतकरी - कामगारांसह सामान्यांच्याकल्याणासाठी राज्य शासन कटीबद्ध- मुख्यमंत्री एकनाथ शिंदे
श्री...
সন্ধানহীন হৈ থকা উৎপল সোণোৱালক বিচাৰি উলিওৱাত আৰক্ষী প্ৰশাসন আৰু ৰাইজক সহায়ৰ বাবে আহ্বান ভাতৃৰ
সন্ধানহীন হৈ থকা উৎপল সোণোৱালক বিচাৰি উলিওৱাত আৰক্ষী প্ৰশাসন আৰু ৰাইজক সহায়ৰ বাবে আহ্বান ভাতৃৰ
বিজেপি কৃষক মর্চা বিহপুৰীয়া নগৰ মণ্ডল কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
বিজেপি কৃষক মর্চা বিহপুৰীয়া নগৰ মণ্ডল সমিতিৰ কাৰ্য্যনিৰ্বাহক সভাখনি আজি ঠেঙাল স্বায়ত্ব পৰিষদৰ...
নাৰায়ণপুৰত জিলা উপায়ুক্তৰ পৰ্যালোচনা সভা
নাৰায়ণপুৰ উন্নয়ণ খন্ডৰ কাৰ্যালয়ৰ সভা কক্ষত আজি লখিমপুৰ জিলা উপায়ুক্ত সুমিত সাত্তাৱণৰ সৈতে উন্নয়ণ...
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......