લખતર-વિરમગામ હાઇવે ઉપર ગેથળા હનુમાનજી નજીક સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ રેડ દરમિયાન 5 શખ્સો નાસી છૂટયા હતા. ત્યારે આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.લખતર પોલીસ ટીમે ગેથળા હનુમાનજી મંદિર સામે આવેલ સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેડ કરતા જુગાર રમતા શખ્સોમાંથી 6 શખ્સને કુલ રૂ.14,370નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ રેડ દરમિયાન સંજયભાઈ ઝીણાભાઈ ઘુઘલીયા, ઇરફાનભાઈ યુનુસભાઈ સંધવાણી, વનરાજભાઈ કલાભાઈ જખવાડીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જગજીવનભાઇ ગળથરા તેમજ બળદેવભાઈ ઉર્ફે પીન્ટુ હકાભાઈ ઝાપડિયા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ આટકોટ એસ ઓ જી બ્રાન્ચે બોગસ ડોકટર ઝડપી લીધો
આટકોટ પો.સ્ટેના બળધોઇ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી...
सीबीआई दफ्तर जाने से पहले भावुक हुए मनीष सिसोदिया, कार्यकर्ताओं से की ये अपील
Manish Sisodia: आम आदमी पार्टी (AAP) के बड़े नेता मनीष सिसोदिया से सीबीआई हेडक्वार्टर में दिल्ली...
ધારીના પરબડી ગામે ખોડિયાર માતાજીના મંદિરમાંથી અઢી લાખના આભુષ્ાણોની ચોરી
ધા૨ીના પ૨બડી ગામે આવેલા ચોડવડીયા પિ૨વા૨ના કુળદેવી ખોડીયા૨ માતાજીના મંદિ૨માંથી અઢી લાખના...
CM Kejriwal News: अरविंद केजरीवाल की SC में नई अर्जी, अंतरिम जमानत 7 दिन बढ़ाने की गुहार | Aaj Tak
CM Kejriwal News: अरविंद केजरीवाल की SC में नई अर्जी, अंतरिम जमानत 7 दिन बढ़ाने की गुहार | Aaj Tak