લખતર-વિરમગામ હાઇવે ઉપર ગેથળા હનુમાનજી નજીક સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ રેડ દરમિયાન 5 શખ્સો નાસી છૂટયા હતા. ત્યારે આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.લખતર પોલીસ ટીમે ગેથળા હનુમાનજી મંદિર સામે આવેલ સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેડ કરતા જુગાર રમતા શખ્સોમાંથી 6 શખ્સને કુલ રૂ.14,370નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ રેડ દરમિયાન સંજયભાઈ ઝીણાભાઈ ઘુઘલીયા, ઇરફાનભાઈ યુનુસભાઈ સંધવાણી, વનરાજભાઈ કલાભાઈ જખવાડીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જગજીવનભાઇ ગળથરા તેમજ બળદેવભાઈ ઉર્ફે પીન્ટુ હકાભાઈ ઝાપડિયા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য 
 
                      মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
                  
   মঙ্গলদৈত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিষ্ঠা দিৱস পালন  
 
                      মঙ্গলদৈত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদ প্ৰতিষ্ঠা দিৱস পালন।
টেঙাবাৰী আৰু মঙ্গলদৈ শাখাৰ উদ্যোগত...
                  
   તળાજાના ઉંચડી ગામ નજીક એસ.ટી બસ-બાઈક વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ 
 
                      તળાજા ગોપનાથ રોડ પર ઉંચડી નજીક એસ.ટી બસ બાઈક નો અકસ્માત સર્જાયો હતો. તળાજા ડેપોની એસટી બસને...
                  
   
  
  
  
  