પરશુરામ ધામ લીબડી ખાતે મુખ્ય પ્રવેશદ્વાર તેમજ નવનિર્મિત ઇમારતો ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ શ્રી કિરીટસિંહ રાણા (કેબિનેટ મંત્રીશ્રી) શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી(કેબિનેટ મંત્રી શ્રી)રામભાઈ મોકરિયા(સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા) સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના અધ્યક્ષ હજારો કાર્યકર્તાઓ ના પ્રણેતા શ્રી જગદીશભાઈ મકવાણા નું સન્માન કરવા માં આવ્યું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે મુખ્ય પ્રવેશદ્વાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો ના આશીર્વાદ મળ્યા ખુબજ આનંદ અને અલગ ઉર્જા ની અનુભૂતિ થઇ આ તકે સમસ્ત કાચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના યુવા પાંખ ના મહામંત્રી તરીકે મને આમંત્રિત કરવા બદલ આભાર સમસ્ત કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા.જોરાવરનગર રતનપર બ્રહ્મ સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી અને ઉપ પ્રમુખશ્રી શેખરભાઈ ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बच्चों की सुरक्षा, खुशियाँ एवं उज्ज्वल भविष्य की सुनिश्चितता करना जरूरी- शर्मा
बाड़मेर, बच्चों की सुरक्षा, खुशियाँ एवं उज्ज्वल भविष्य की सुनिश्चितता करना जरूरी है। वे देश और...
संविधान हत्या दिवस के रूप में मनाया जाएगा 25 जून;केंद्र सरकार ने जारी की अधिसूचना
केंद्र सरकार ने 25 जून को संविधान हत्या दिवस के रूप में घोषित किया है। केंद्र सरकार ने इस संबंध...
चल पड़ी 'नमो भारत' रेल, Ghaziabad में PM Modi ने देश की पहली RAPID रेल को दिखाई हरी झंडी | Aaj Tak
चल पड़ी 'नमो भारत' रेल, Ghaziabad में PM Modi ने देश की पहली RAPID रेल को दिखाई हरी झंडी | Aaj Tak
कर्नाटक चुनाव के नतीजे से पहले बीजेपी का मंथन शुरू, येदियुरप्पा के घर जुटे कई नेता; रणनीति पर चर्चा
बेंगलुरु, कर्नाटक में विधानसभा चुनाव के नतीजे शनिवार को आएंगे। चुनाव के नतीजों से पहले बीजेपी,...
દિયોદર માં બસ નું શુભ મુહૂર્ત કરાયું.
શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના આંગણે સ્કૂલ બસ નું શુભ મુહૂર્ત કરાયું...વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ...