પરશુરામ ધામ લીબડી ખાતે મુખ્ય પ્રવેશદ્વાર તેમજ નવનિર્મિત ઇમારતો ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ શ્રી કિરીટસિંહ રાણા (કેબિનેટ મંત્રીશ્રી) શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી(કેબિનેટ મંત્રી શ્રી)રામભાઈ મોકરિયા(સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા) સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના અધ્યક્ષ હજારો કાર્યકર્તાઓ ના પ્રણેતા શ્રી જગદીશભાઈ મકવાણા નું સન્માન કરવા માં આવ્યું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે મુખ્ય પ્રવેશદ્વાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો ના આશીર્વાદ મળ્યા ખુબજ આનંદ અને અલગ ઉર્જા ની અનુભૂતિ થઇ આ તકે સમસ્ત કાચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના યુવા પાંખ ના મહામંત્રી તરીકે મને આમંત્રિત કરવા બદલ આભાર સમસ્ત કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા.જોરાવરનગર રતનપર બ્રહ્મ સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી અને ઉપ પ્રમુખશ્રી શેખરભાઈ ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्व डिस्प्ले वाला सस्ता स्मार्टफोन Realme Narzo 70 Curve की जल्द होगी एंट्री, चार वेरिएंट्स में होगा लॉन्च
रियलमी जल्द ही भारतीय बाजार में नया स्मार्टफोन लॉन्च करने जा रहा है। कंपनी का यह स्मार्टफोन कर्व...
2024 Elections: AAP के चुनाव प्रचार में BJP पर जमकर बरसे Bhagwant Mann, लगाए गंभीर आरोप | Delhi
2024 Elections: AAP के चुनाव प्रचार में BJP पर जमकर बरसे Bhagwant Mann, लगाए गंभीर आरोप | Delhi
ગોગજીપૂરા પે.સે.શાળામાં શ્રાવણ માસ નિમિત્તે તિથિ ભોજન.
ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ...
કાલોલ ના આર્ટ ડિરેક્ટર સંજય પંડયા નુ મંગલ પાંડે એવોર્ડ થી સન્માન કરાયુ.
કાલોલ ના સંજય પંડયા ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે જેઓ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે અને કાલોલ...
Ambedkar Jayanti 2023: महू में आज जुटेंगे भाजपा-कांग्रेस और सपा के दिग्गज, एससी वोटबैंक पर रहेगी नजर
अनुसूचित जाति (एससी) वोटबैंक को साधने के लिए संविधान निर्माता बाबा साहेब डा. भीमराव आंबेडकर की...