ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संविदा कर्मचारियों का भविष्य हुआ सुरक्षित मुख्यमंत्री ने दी शौगत
पन्ना।
संविदा कर्मचारियों का भविष्य हुआ सुरक्षित
संविदा कर्मचारियों की पंचायत में मुख्यमंत्री...
GIFT Nifty Today | Global Cues |US Futures से कैसे संकेत मिल रहे है? Share Market की Pitch Report
GIFT Nifty Today | Global Cues |US Futures से कैसे संकेत मिल रहे है? Share Market की Pitch Report
Kangana Ranaut के बयान पर Haryana और Punjab के किसानों की नाराजगी | BJP | Farmers Protest | Aaj Tak
Kangana Ranaut के बयान पर Haryana और Punjab के किसानों की नाराजगी | BJP | Farmers Protest | Aaj Tak
મોબાઈલ ફોનમાં મશગુલ : ટ્રેન અડફેટે મૌત, ધારી નજીક અકસ્માતમાં મળેલ મૌતનુ કારણ મોબાઈલ ફોન
મોબાઇલ ફોન આજના યુવાનોનો જિંદગીનો એક ભાગ બની ગયો છે. તેની વગર ઘણા યુવાનો એક મિનિટ પણ રહી શકતા...
ভূটানে নিশা ১২ বজাত এৰিব দিব পানী,বেকীৰ জলপৃষ্ঠ বৃদ্ধি পোৱাত প্ৰশাসনৰ সতৰ্কবানী
ভূটানে নিশা ১২ বজাত এৰিব দিব পানী,বেকীৰ জলপৃষ্ঠ বৃদ্ধি পোৱাত প্ৰশাসনৰ সতৰ্কবানী