દિયોદર લાફાકાંડ મુદ્દે સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થનમાં..શંકરભાઈ ચૌધરીએ કહ્યું રાજીનામાની માગણી ગેરબંધારણીય છે, કોઈના ઈશારે રાજીનામા યાત્રા લઈને નીકળ્યા છે..લાફો મારવાની ઘટના બે વ્યક્તિ વચ્ચેનો અંગત ઝઘડો છે તેમાં કેશાજી શું કરે...ધારાસભ્ય કેશાજી ચૌહાણે પ્રથમવાર મૌન તોડ્યું અને કોંગ્રેસ તેમજ AAP પર પ્રહાર કરતાં કહ્યું બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવાનું આ ષડયંત્ર છે.