દિયોદર લાફાકાંડ મુદ્દે સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થનમાં..શંકરભાઈ ચૌધરીએ કહ્યું રાજીનામાની માગણી ગેરબંધારણીય છે, કોઈના ઈશારે રાજીનામા યાત્રા લઈને નીકળ્યા છે..લાફો મારવાની ઘટના બે વ્યક્તિ વચ્ચેનો અંગત ઝઘડો છે તેમાં કેશાજી શું કરે...ધારાસભ્ય કેશાજી ચૌહાણે પ્રથમવાર મૌન તોડ્યું અને કોંગ્રેસ તેમજ AAP પર પ્રહાર કરતાં કહ્યું બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવાનું આ ષડયંત્ર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા.
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં બે શખ્શો ઝડપાયા.
Meghalaya CM Sangma Conrad met PM Narendra Modi
Meghalaya Chief Minister Sangma Conrad and his Ministers team met Prime Minister Narendra Modi in...
ઊંઝામાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ફટાકડાના બ્લાસ્ટથી 30 વ્યક્તિઓ ઘાયલ
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો...
પોલીસને મળી મોટી સફળતા, ચેકિંગ દરમિયાન બે બાંગ્લાદેશી ઝડપાયા
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન...