સમગ્ર ભારત દેશ અત્યારે આઝાદીના અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં ભારત દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ ઉપરાંતનો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ જેવા અનેક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં હાલમાં ચાલી રહેલા ઓગસ્ટ મહિના અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના રોજ યોજાનાર આઝાદીના પાવન પર્વને અનુલક્ષીને ૭૭ માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ રહી છે જેમાં સમગ્ર દેશમાં ભવ્ય તિરંગા યાત્રા,કળશ યાત્રા સહિતની યાત્રાઓ પગપાળા તેમજ વાહન રેલી સ્વરૂપે રંગે ચંગે યોજવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ૧૪ મી ઓગસ્ટના રોજ હાલોલ નગર ખાતે હાલોલ ભાજપા સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા હાલોલ નગરના રાજમાર્ગો પર હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મયુરધ્વજસિંહ પરમાર સહિત હાલોલ શહેર તેમજ તાલુકા ભાજપા સંગઠનના અનેક પદાધિકારીઓ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં યોજાઈ હતી જેમાં હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ હાલોલ વિધાનસભા ભાજપા કાર્યાલય ખાતેથી તિરંગા યાત્રાનું ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારની આગેવાનીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભવો યાત્રામાં પગપાળા હાથ કળશ સાથે તેમજ તેઓની પાછળ ભાજપા કાર્યકર મોટી સંખ્યામાં બાઈકો સાથે રેલી સ્વરૂપે જોડાયા હતા જે રેલી વિધાનસભા કાર્યાલય ખાતેથી નીકળી કંજરી રોડ પર રહી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી પાવાગઢ રોડ બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે રહી મુખ્ય બજારમાં રહી વડોદરા રોડ પર રહીને તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्व.मुंडे साहेबांच्या अर्धाकृती पुतळ्याचे शिल्पकार कांबळे यांचा मातृभूमी प्रतिष्ठानकडून सन्मान
स्व.मुंडे साहेबांच्या अर्धाकृती पुतळ्याचे शिल्पकार कांबळे यांचा मातृभूमी प्रतिष्ठानकडून सन्मान
মাননীৰ সলনি মজুৰি আৰু চৰকাৰী কৰ্মচাৰীৰ স্বীকৃতি প্ৰদানৰ দাৱীত।মৰাণহাটত অংগণৱাডী কৰ্মী সহায়িকাৰ বিক্ষোভ কাৰ্য্য সূচী ৰপায়ন।
অসম ৰাজ্যিক অংগনৱাদী কৰ্মী সহায়িকা সন্থাৰ উদ্যোগত আজি চৰাইদেউ জিলাৰ মৰাণহাটত অৱস্থিত সোণাৰী সংহত...
बांग्लादेश की हिन्दू लड़की ने पीएम मोदी से की मार्मिक गुहार,कहा-हमारे धर्म को किया जा रहा टारगेट, बचा लीजिए!
बांग्लादेश जल रहा है, क्योंकि देश में तनाव लगातार सनसनीखेज बना हुआ है। नौकरी आरक्षण कोटा योजना का...
માળીયા હાટીના પોલીસ દ્વારા સાતમ આઠમના તહેવાર ને લઈ સ્વખર્ચે ફરસાણ નું કર્યું વિતરણ
સુરા ,સંતો અને ત્યાગ સાથે માનવતા ની ભૂમિ એટલે સૌવરાષ્ટ્ર અને કાઠિયાવાડ ત્યારે આપદા હોય કે સંકટ...
Maharashtra CM News: महाराष्ट्र में सीएम पद को लेकर सस्पेंस बरकरार है | Aaj Tak Hindi News
Maharashtra CM News: महाराष्ट्र में सीएम पद को लेकर सस्पेंस बरकरार है | Aaj Tak Hindi News