હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.યાત્રાના માર્ગ પર તેનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે "મેરી મિટ્ટી, મેરા દેશ", "હર ઘર તિરંગા" અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुनौर विधायक ने किसानों के हित में साइलो केंद्र चालू करने के लिए लिखा कलेक्टर पन्ना को पत्र
गुनोर विधायक ने किसानों के हित मे साइलो केंद्र चालू करने के लिए लिखा कलेक्टर पन्ना को पत्र...
'हनुमान बेनीवाल को सुझाव- जनता के सपने न तोड़ें':मंत्री विश्नोई बोले- विकास कार्य नहीं करके लड़ने में रखते हैं विश्वास
राजस्थान सरकार में मंत्री केके विश्नोई ने अपने दो दिवसीय दौरे पर बाड़मेर आए हुए हैं। जिला मुख्यालय...
राहुल गांधी पर पीयूष गोयल का निशाना, कहा- बालक बुद्धि वाले विपक्ष के नेता को समझ नहीं आ रहा... उन्हें जनता ने नकार दिया
नई दिल्ली। केंद्रीय मंत्री पीयूष गोयल ने कहा कि वर्ष 2047 तक भारत को विकसित राष्ट्र बनाने के...
માઇક લાઉડ સ્પીકર તથા ડીજે સિસ્ટમનો બેફામ ઉપયોગ કરનાર સામુ કડક કાર્યવાહી કરાશે
માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો બેફામ ઉપયોગ કરનાર સામું કડક કાર્યવાહી કરાશે
દાહોદ,...
नौ वर्ष में 20 गुना बढ़ा देश का मोबाइल बाजार, एपल और गूगल बनाएंगे मेड इन इंडिया फोन
Indian Mobile industry Growth पिछले वर्ष 3.5 लाख करोड़ के मोबाइल फोन का प्रोडक्शन पिछले वित्त...