હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.યાત્રાના માર્ગ પર તેનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે "મેરી મિટ્ટી, મેરા દેશ", "હર ઘર તિરંગા" અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jignesh Mevani का दावा, ‘मजबूर गुजराती व्यापारी ने सड़कों पर फेंके हीरे', सच क्या है? Padtaal
Jignesh Mevani का दावा, ‘मजबूर गुजराती व्यापारी ने सड़कों पर फेंके हीरे', सच क्या है? Padtaal
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!" पुण्यातील अष्टविनायक गणेश मंडळाच्या निर्णयातून दगडूशेठ ट्रस्ट बाहेर...? बघा व्हिडिओ.
#Kashmir #NationalNews... | By Lokmat Pune | Facebook
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!"...
बीड पोलीस दलाच्या असामान्य कार्यामुळे कायदा सुव्यवस्था अबाधित-आजीनाथ गवळी@news23marathi
बीड पोलीस दलाच्या असामान्य कार्यामुळे कायदा सुव्यवस्था अबाधित-आजीनाथ गवळी@news23marathi
মৰাণ আঞ্চলিক ব্যৱসায় সন্থাৰ পালন ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালন
মৰাণ আঞ্চলিক ব্যৱসায় সন্থাৰ পালন ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালন
टॉस जीतकर पहले बैटिंग या बॉलिंग? IPL इतिहास में कप्तानों के लिए कौनसा फैसला बना है खिताब जीतने का फॉर्मूला
10 टीमों के बीच दो महीने के कड़े मुकाबले के बाद इंडियन प्रीमियर लीग (आईपीएल) 16 अंतिम मुकाबले के...