લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરના રોકડીયા હનુમાનજી મંદિરે છપ્પન ભોગ દર્શન યોજાયા 04 11 2022
PORBANDAR પોરબંદરના રોકડીયા હનુમાનજી મંદિરે છપ્પન ભોગ દર્શન યોજાયા 04 11 2022
नवी मुंबई पुलिस का नाइजेरियन ड्रग्स तस्करों पर बडी कार्रवाई | Hindustani Reporter |
नवी मुंबई पुलिस का नाइजेरियन ड्रग्स तस्करों पर बडी कार्रवाई | Hindustani Reporter |
গোলাঘাটত প্ৰায় ১১ কোটি ১৬ লাখ টকাৰ ড্ৰাগছ বিনষ্ট কৰে আৰক্ষী প্ৰশাসনে
গোলাঘাটত প্ৰায় ১১ কোটি ১৬ লাখ টকাৰ ড্ৰাগছ বিনষ্ট কৰন।আন্তজাতিক নিচাযুক্ত দ্ৰব্যৰ অপব্যৱহাৰ আৰু...
ખાંભાનાં પીપરીયા ગામની ઘટના સસરાએ પુત્રવધુ ના વાળ પકડી ફટકારી
સાસુ ગાળો ભાંડતી, પતિ મહાસય જીણી જીણી બાબતોમાં મેણાં ટોણા બોલી શારીરિક માનસિક ત્રાસ આપતાં....
APSC পৰীক্ষাত ২৭ নম্বৰ স্থান লাভ কৰি সু-খ্যাতিৰে উৰ্ত্তীণ হৈ ডুমডুমালৈ গৌৰৱ কঢ়িয়ালে প্ৰগতি ওঝাই ৷
APSC পৰীক্ষাত ২৭ নম্বৰ স্থান লাভ কৰি সু-খ্যাতিৰে উৰ্ত্তীণ হৈ ডুমডুমালৈ গৌৰৱ কঢ়িয়ালে প্ৰগতি ওঝাই ৷