લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢકાની જમીન માટે ‘અમૂલ’એ 100 કરોડ ભરી દીધા : મોદીના હસ્તે ખાતમુહુર્તના પ્રયાસો
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ, એઇમ્સ બાદ વધુ એક મેગા પ્રોજેક્ટ...
રાજ્યમાં લઠ્ઠાકાંડની ચર્ચાથી ખળભળાટ : દેશી દારૂ પીતા 8નાં મોત, 5થી વધુની હાલત ગંભીર;
ભાવનગર-બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર...
ભાવસિંહજી હોસ્પિટલમાં 17 વર્ષની યુવતી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી
ભાવસિંહજી હોસ્પિટલમાં 17 વર્ષની યુવતી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી
कांग्रेस रामकृष्ण कुसमरिया को बनाया गया गुनौर ब्लॉक का कार्यवाहक ब्लॉक अध्यक्ष
प्रमुख बड़ी खबरे:
होम/ पन्ना गुनौरसलेहा/मध्यप्रदेश
कांग्रेस: रामकृष्ण...
पेपर लीक मुद्दे पर भाजपा पर बरसे टीका राम जूली, कहा- कब तक छात्रों के भविष्य संग खिलवाड़ करेगी मोदी सरकार
NEET Exam के बाद अब यूजीसी -NET परीक्षा को रद्द कर दिया गया है। इसके बाद जहां छात्र आंदोलित हो...