લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajkot: રાકેશ તિલાળાને ટિકિટ મળ્યાં બાદ ZEE 24 કલાક પર આપી પ્રતિક્રિયા...
Rajkot: રાકેશ તિલાળાને ટિકિટ મળ્યાં બાદ ZEE 24 કલાક પર આપી પ્રતિક્રિયા...
No Confidence Motion के Lok Sabha में मंजूर होते ही विपक्ष ने लगाए 'Chak De INDIA’ के नारे
No Confidence Motion के Lok Sabha में मंजूर होते ही विपक्ष ने लगाए 'Chak De INDIA’ के नारे
પાલીતાણામાં કોંગ્રેસના બંધના એલાનને લઈને શહેર સજ્જડ બંધ રહ્યું
પાલીતાણામાં કોંગ્રેસના બંધના એલાનને લઈને શહેર સજ્જડ બંધ રહ્યું
ધારી ખાતે સાંઈ બાબા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ધારી ખાતે સાંઈ બાબા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
સુરત શહેરના પલસાણા વિસ્તારમાં જૈન સમાજનું દ્વિતીય અધિવેશન યોજવામાં આવ્યું.
સુરત શહેરના પલસાણા વિસ્તારમાં જૈન સમાજનું દ્વિતીય અધિવેશન યોજવામાં આવ્યું.
બ્રામી સુંદરી દક્ષિણ...