લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बसमध्ये चढताना गर्दीचा फायदा घेत महिलेसोबत धक्कादायक कृत्य
बसमध्ये चढताना गर्दीचा फायदा घेत महिलेसोबत धक्कादायक कृत्य
મોરબીની કાળજુ કંપાવનારી ઘટનામાં મોતને ભેટનાર લોકોને હાલોલ ટાઉન પોલીસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી #મોરબી
મોરબીની કાળજુ કંપાવનારી ઘટનામાં મોતને ભેટનાર લોકોને હાલોલ ટાઉન પોલીસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી #મોરબી
तृतीयपंथियांनी बचतीची सवय ठेवावी
उपजिल्हा निवडणूक अधिकारी भारत वाघमारे यांचे आवाहन
सोलापूर- तृतीयपंथियांना समाजात...
દુર્ગાષ્ટમી નિમિત્તે ગરબાડા ખાતે ચામુંડા માતાજીના મંદિરે હવન કરવામાં આવ્યું
દુર્ગાષ્ટમી નિમિત્તે ગરબાડા ખાતે ચામુંડા માતાજીના મંદિરે હવન કરવામાં આવ્યું
গোলাঘাটত আয়োজিত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱসৰ কাৰ্যসূচীত মন্ত্ৰী কেশৱ মহন্ত
ৰাজ্য চৰকাৰে ১৯৪৭ চনৰ দেশ বিভাজনৰ বিভীষিকাময় পৰিস্থিতিত মৃত্যুবৰণ কৰিবলগীয়া হোৱা আৰু নিজৰ শিপাৰ...