લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સદગુરુ કબીર સાહેબના મંદિરે સત્ય નામધુન,ભજન,સંધ્યાપાઠ..
ખંભાતના આંબાખાળ કબીર સાહેબના મંદિરે ચેતનદાસ સાહેબની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્યનામ ધૂન, ભજન,...
मिथिला मखाना के जीआई टैग की कहानी... खास चर्चा समाजसेवी रजनीकांत पाठक के साथ|
मिथिला मखाना के जीआई टैग की कहानी... खास चर्चा समाजसेवी रजनीकांत पाठक के साथ|
गुजरात के ईडर तालुका के बडोली गांव में पैदल चलने वालों को लिए विश्राम
गुजरात के ईडर तालुका के बडोली गांव में पैदल चलने वालों को लिए विश्राम
वक्फ संशोधन विधेयक के लिए JPC का गठन, ओवैसी और इमरान मसूद समेत होंगे 31 सदस्य
वक्फ अधिनियम (संशोधन) विधेयक के लिए संयुक्त संसदीय कमेटी (JPC) का एलान कर दिया गया है। इसमें...