લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : कुरुंदवाड येथील शाहू पत संस्थेची वार्षिक सर्वसाधारण सभा खेळीमेळीत...BPN news network
Kolhapur : कुरुंदवाड येथील शाहू पत संस्थेची वार्षिक सर्वसाधारण सभा खेळीमेळीत...BPN news network
Uttarkashi Rescue Operation: NDRF के सेकेंड इन कमांड से खास बातचीत, बताया कब बाहर आएंगे मजदूर
Uttarkashi Rescue Operation: NDRF के सेकेंड इन कमांड से खास बातचीत, बताया कब बाहर आएंगे मजदूर
સોજિત્રામાં રૂા.૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળનું આધુનિક નવીન કોર્ટ ભવન ખુલ્લું મુકાયું
લોકોને ઝડપી,સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે - ન્યાયમૂર્તિ શ્રી...
आवारा श्वानों द्वारा घायल हिरण को बचाकर किया रेस्क्यू
आवारा श्वानों द्वारा घायल हिरण को बचाकर किया रेस्क्यू
बाडमेर। (रिपोर्टर -...
Codeine Phosphate ની બોટલ નંગ-૨૫ કિ.રૂ ૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે
આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના
સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇ નાઓની...