લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Breaking News: Putin ने सैनिक का संसद में सम्मान करने को लेकर Canada की कड़ी आलोचना की | Aaj Tak 
 
                      Breaking News: Putin ने सैनिक का संसद में सम्मान करने को लेकर Canada की कड़ी आलोचना की | Aaj Tak
                  
   दर्दनाक हादसा, बस में लगी आग  26 यात्रियों की जिंदा जलकर हुई मौत।  
 
                      महाराष्ट्र के बुलढाणा में शुक्रवार देर रात दर्दनाक हादसा हो गया. नागपुर से पुणे की ओर जा रही बस...
                  
   સુરેન્દ્રનગરના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું 
 
                      સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો....
                  
   रांजणगाव MIDC तील  PV सन्स कंपनीचे  कामगार 27 दिवसानंतरही न्यायाच्या प्रतिक्षेत 
 
                      रांजणगाव MIDC तील PV सन्स कंपनीचे कामगार 27 दिवसानंतरही न्यायाच्या प्रतिक्षेत
                  
   
  
  
  
   
  