લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা ডবা তিনিআলি প্ৰেক্ষাগৃহত মাহমৰা সমষ্টিভিত্তক ভূমি পট্টা বিতৰণ অনুষ্ঠানত উপস্থিত থাকে কেবিনেট মন্ত্ৰী যোগেন মহন।
শনিবাৰে চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত ডবা তিনি আলিৰ ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত মাহমৰা সমষ্টিৰ...
এমভিএৰ পৰীক্ষা ভুল নাছিল, সেনাৰ পুনৰ মুখ্যমন্ত্ৰী থাকিব বুলি কয় উদ্ধৱে
🔸শিৱসেনাৰ সভাপতি তথা মহাৰাষ্ট্ৰৰ প্ৰাক্তন মুখ্যমন্ত্ৰী উদ্ধৱ থাকৰেয়ে বুধবাৰে কয় যে তেওঁৰ...
ગુજરાત માલધારી મહા પંચાયતના નેજા હેઠળ આજરોજ અમદાવાદના બાપુનગર ખાતેથી નીકળી માલધારી વેદના મહારેલી
ગુજરાત માલધારી મહા પંચાયતના નેજા હેઠળ આજરોજ અમદાવાદના બાપુનગર ખાતેથી નીકળી માલધારી વેદના મહારેલી