લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિઓસ્ટાર યુએસએઃ એડવાન્સ્ડ સ્ટેમ સેલ થેરાપીઝ સાથે રિજનરેટિવ મેડિસીનમાં ક્રાંતિ લાવશે
સ્ટેમ સેલ રિસર્ચ અને રિજનરેટિવ મેડિસીન ક્ષેત્રે અમેરિકા સ્થિત વૈશ્વિક અગ્રણી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ...
मंत्री शंभूराजे देसाई यांनी राज्य उत्पादन शुल्क विभागाचा पदभार घेतल्यानंतर माध्यमांसमोर व्यक्त केले मत
मंत्री शंभुराजे देसाई यांनी राज्य उत्पादन शुल्क विभागाचा पदभार घेतल्यानंतर माध्यमांसमोर व्यक्त...
અમદાવાદ: કલકાતામાં મહિલા ડો. મૌમિતા દેવનાથ પર બળાત્કાર અને હત્યાની દુ:ખદ ઘટના સંદર્ભે TASS એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ
અમદાવાદ: કલકાતામાં મહિલા ડો. મૌમિતા દેવનાથ પર બળાત્કાર અને હત્યાની દુ:ખદ ઘટના સંદર્ભે TASS...
Heavy rainfall leads to waterlogging in parts of Valsad; Commuters troubled | Zee News
Heavy rainfall leads to waterlogging in parts of Valsad; Commuters troubled | Zee News