લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दसरा मेळावा २०२२ | छत्रपती शिवाजी महाराज पार्क (शिवतीर्थ), दादर - LIVE
दसरा मेळावा २०२२ | छत्रपती शिवाजी महाराज पार्क (शिवतीर्थ), दादर - LIVE
Breaking News: कांग्रेस नेता मणिशंकर अय्यर ने फिर दिया विवादित बयान, Congress ने किया किनारा
Breaking News: कांग्रेस नेता मणिशंकर अय्यर ने फिर दिया विवादित बयान, Congress ने किया किनारा
Prabhas Wedding: 'आदिपुरुष' ट्रेलर लॉन्च में प्रभास ने शादी को लेकर किया खुलासा, बताया कहां करेंगे वेडिंग
बॉलीवुड और साउथ एक्टर प्रभास (Prabhas) इन दिनों अपनी आने वाली फिल्म 'आदिपुरुष' (Adipurush)...
AAJTAK 2 | 1 हफ्ते से कहां गायब थी ANJU, अब हो गया बड़ा खुलासा... यहां छुप कर रह रही थी ! AT2
AAJTAK 2 | 1 हफ्ते से कहां गायब थी ANJU, अब हो गया बड़ा खुलासा... यहां छुप कर रह रही थी ! AT2
Israel Hezbollah War : लेबनान में कब होगा संघर्ष विराम, कहां फंसा पेंच? (BBC Hindi)
Israel Hezbollah War : लेबनान में कब होगा संघर्ष विराम, कहां फंसा पेंच? (BBC Hindi)