સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે શનિવારે ડેમ પાસે એક યુવાન ડુબી ગયો હોવાની જાણ કારી મળી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, વિશ્વજીતભાઇ, શક્તસિંહ, વિપુલભાઇ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ડેમની પાળે યુવાનનું એક્ટીવા, મોબાઇલ, પાકીટ મળી આવ્યા હતા.આથી તે સ્થળે અને ડેમના પાણીમાં તથા આસપાસ શોઘખોળ હાથ ધરી હતી. જે 4 કલાક જેટલા સમય ગાળા બાદ જીન્સનુ કાળુ પેન્ટ અને ચેક્સવાળા શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા તપાસમાં યુવાન 20 વર્ષીની ઉમરના અને વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારના દિવ્યાંસ કિશોરભાઇ વાઘેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मारवाडी युव सेवा भवन में बंगाईगांव चैंबर ऑफ कॉमर्स द्वारा रक्तदान शिविर आयोजित
बंगाईगांव शहर स्थित मारवाडी युव सेवा भवन में बंगाईगांव चैंबर ऑफ कॉमर्स ने मारवाडी युव मंच...
વડાપ્રધાન ના કાફલા ને લઇ ને જે રૂટ ઉપર થી નીકળવા ને છે તે રૂટ ઉપર કાફલા સાથે રિહસલ કરવામાં આવ્યું
ભાવનગર મા ભારત ના વડપ્રધાન શ્રી પધારી રહ્યાં છે
આવતીકાલ 29 સપ્ટેમ્બર ના રોજ...
केज – मांजरसुंभा रोडवर मसाजोग जवळ ट्रॅव्हल्सचा अपघात चार जखमी
केज (प्रतिनिधी) मांजरसुंभा रोडवर पहाटेच्या सुमारास अपघात झाला असुन गणरायाच्या आगमना दिवसीच अपघात...
Halla Bol LIVE: 'धर्म पथ' पर योगी का 'चुनावी रथ'! | CM Yogi | UP By Elections | Anjana Om Kashyap
Halla Bol LIVE: 'धर्म पथ' पर योगी का 'चुनावी रथ'! | CM Yogi | UP By Elections | Anjana Om Kashyap