સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે શનિવારે ડેમ પાસે એક યુવાન ડુબી ગયો હોવાની જાણ કારી મળી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, વિશ્વજીતભાઇ, શક્તસિંહ, વિપુલભાઇ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ડેમની પાળે યુવાનનું એક્ટીવા, મોબાઇલ, પાકીટ મળી આવ્યા હતા.આથી તે સ્થળે અને ડેમના પાણીમાં તથા આસપાસ શોઘખોળ હાથ ધરી હતી. જે 4 કલાક જેટલા સમય ગાળા બાદ જીન્સનુ કાળુ પેન્ટ અને ચેક્સવાળા શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા તપાસમાં યુવાન 20 વર્ષીની ઉમરના અને વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારના દિવ્યાંસ કિશોરભાઇ વાઘેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election 2022: कांग्रेस ने जारी की स्टार प्रचारकों की लिस्ट, जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को मिली जगह
कांग्रेस ने जेएनयू के पूर्व अध्यक्ष कन्हैया कुमार को गुजरात में स्टार प्रचारकों की लिस्ट में जगह...
Breaking News: Bihar NDA में सीट शेयरिंग फाइनल, Pashupati Paras के साथ Upendra Kushwaha भी नाराज
Breaking News: Bihar NDA में सीट शेयरिंग फाइनल, Pashupati Paras के साथ Upendra Kushwaha भी नाराज
‘क्या राहुल गांधी NEET पर सुप्रीम कोर्ट के फैसले के बाद माफी मांगेंगे’, BJP ने किया कटाक्ष
सुप्रीम कोर्ट द्वारा NEET-UG पेपर लीक मामले में दोबारा परीक्षा से इनकार करने के बाद भारतीय जनता...
સોનગઢ ખાતે બાહુબલી ની પ્રતિમા બનશે
જિન શાસનનો શણગાર પર્યુષણ પર્વ-7: દેશની બીજા નંબરની સોનગઢમાં પ્રસ્થાપિત થશે ભગવાન બાહુબલીની...