સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે શનિવારે ડેમ પાસે એક યુવાન ડુબી ગયો હોવાની જાણ કારી મળી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, વિશ્વજીતભાઇ, શક્તસિંહ, વિપુલભાઇ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ડેમની પાળે યુવાનનું એક્ટીવા, મોબાઇલ, પાકીટ મળી આવ્યા હતા.આથી તે સ્થળે અને ડેમના પાણીમાં તથા આસપાસ શોઘખોળ હાથ ધરી હતી. જે 4 કલાક જેટલા સમય ગાળા બાદ જીન્સનુ કાળુ પેન્ટ અને ચેક્સવાળા શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા તપાસમાં યુવાન 20 વર્ષીની ઉમરના અને વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારના દિવ્યાંસ કિશોરભાઇ વાઘેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ગબ્બર પર્વત પર પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કર્યા.
અંબાજી ગબ્બર પર્વત પર પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કર્યા.
सरकारी कर्मचाऱ्यांच्या हितासाठी शिंदे सरकारचा मोठा निर्णय; ‘या’ दोन प्रलंबित मागण्या पूर्ण करणार
हॅलो महाराष्ट्र ऑनलाईन। जर तुम्ही राज्य शासकीय सेवेत कार्यरत असाल तर ही बातमी तुमच्यासाठी...
रामलीला का आयोजन आज के समय में भी हैं प्रासंगिक - गोपाल माहेश्वरी
रामलीला का आयोजन आज के समय में भी हैं प्रासंगिक - गोपाल माहेश्वरीएतिहासिक ढाई कड़ी की रामलीला का...
તમારી કાર ના ટાયર માં પંચર છે તેમ કહી ગઠીયો 80 હજાર લઈ ને ગાયબ થઈ ગયો
મહેમદાવાદ ની ઋતુરાજ સોસાયટી માં રહેતા મહેન્દ્ર સિંહ સોલંકી પોતાની કાર લઈ નેનપુર ચોકડી પાસે આવેલી...