સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ જી.એન.શ્યારા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી કે સુરેન્દ્રનગર,ન્યુ 80 રોડ, સંધવી પાર્ક સોસાયટીમાં રહેતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ તેમના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનના ઉપરના ભાગે રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી નાળ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.આથી આ જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ, હર્ષભાઇ જયદેવભાઇ રાઠોડ,અફઝલખાન સલીમખાન પઠાણ, ધાર્મિકભાઇ ચંદુભાઇ પરમાર, મિહીરભાઇ નરેશભાઇ વેગડા, કૃણાલભાઇ મનોજભાઇ જીતીયા, આકાશભાઇ પ્રકાશભાઇ લાખાણી, ઇશ્વરભાઇ વિનુભાઇ આલ અને વિજયભાઇ લાભુભાઇ આલને જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે વિપુલભાઇ મુંધવા અને વિશાલભાઇ મકવાણા નાસી છૂટ્યા હતા. આ રેડમાં પીએસઆઈ જી.એન.શ્યારા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, મહીપતસિંહ, અજીતસિંહ, નરેન્દ્રસિંહ ગોહીલ,હરપાલસિંહ, અજયસિંહ, બળદેવસિંહ વિગેરે સ્ટાફ જોડાયો હતો. જુગારના આ દરોડામાં પોલીસે રોકડા રૂ. 53,040, રૂ. 1,10,000ની કિંમતના 8 મોબાઇલ, રૂ. 2,00,000ની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂ. 3,63,040નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના જુના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો..
ડીસા તાલુકાના જુના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો..
નીરજ બોરાણા જી...
মেঘালয়ৰ মুখ্যমন্ত্ৰী কনৰাড কে ছাংমালৈ চাওলুং ছ্যুকাফা বৰ অসম সমন্বয় বঁটা
মেঘালয়ৰ মুখ্যমন্ত্ৰী কনৰাড কে ছাংমালৈ চাওলুং ছ্যুকাফা বৰ অসম সমন্বয় বঁটা
વિધાનસભાની ચૂંટણીમાં માથાભારે લોકો સામે કાર્યવાહી કરવાની સાથે પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભ કરી દીધી :રેન્જના આઇજીએ પ્રેસ યોજીને લોકોને અફવાઓથી દૂર રહીને શાંતિપૂર્વક મતદાન કરવા અપીલ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ જતાની સાથે તમામ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન...
કડીમાં કરણનગરના યુવાનનું અકાળે હ્રદય રોગના હુમલાથી મોત બાદ પરિવારે ચક્ષુઓનું દાન કર્યું; બે વ્યક્તિઓને રોશની આપવાનું ભગીરથ કાર્ય કર્યું
કરણનગર ગામના મૂળ વતની અને કડી શહેરમા વસતા દશરથભાઈ પટેલનુ અકાળે હ્રદય રોગના હુમલાથી અવશાન થયુ હતુ....