સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ જી.એન.શ્યારા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી કે સુરેન્દ્રનગર,ન્યુ 80 રોડ, સંધવી પાર્ક સોસાયટીમાં રહેતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ તેમના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનના ઉપરના ભાગે રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી નાળ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.આથી આ જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ, હર્ષભાઇ જયદેવભાઇ રાઠોડ,અફઝલખાન સલીમખાન પઠાણ, ધાર્મિકભાઇ ચંદુભાઇ પરમાર, મિહીરભાઇ નરેશભાઇ વેગડા, કૃણાલભાઇ મનોજભાઇ જીતીયા, આકાશભાઇ પ્રકાશભાઇ લાખાણી, ઇશ્વરભાઇ વિનુભાઇ આલ અને વિજયભાઇ લાભુભાઇ આલને જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે વિપુલભાઇ મુંધવા અને વિશાલભાઇ મકવાણા નાસી છૂટ્યા હતા. આ રેડમાં પીએસઆઈ જી.એન.શ્યારા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, મહીપતસિંહ, અજીતસિંહ, નરેન્દ્રસિંહ ગોહીલ,હરપાલસિંહ, અજયસિંહ, બળદેવસિંહ વિગેરે સ્ટાફ જોડાયો હતો. જુગારના આ દરોડામાં પોલીસે રોકડા રૂ. 53,040, રૂ. 1,10,000ની કિંમતના 8 મોબાઇલ, રૂ. 2,00,000ની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂ. 3,63,040નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર અમીરામભાઇ આસલ ની વિશાલ રેલી
વાવ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર અમીરામભાઇ આસલ ની વિશાલ રેલી
সোণাৰিত অব্যাহত আছে চাহ মজদুৰৰ আন্দোলন।
সোণাৰিত অব্যাহত আছে চাহ মজদুৰৰ আন্দোলন। অসম চাহ মাজদুৰ সংঘৰ সোণাৰি শাখাৰ আহ্বান ক্ৰমে সোণাৰিৰ...
पोलिसांच्या हातावर तुरी देऊन फरार झालेल्या आरोपीला शिताफीने पकडले
गुहागर : मला लघुशंका झालेय, गाडी थांबवा असे सांगून लघु शंकेला गेलेल्या आरोपीने तिथूनच...
અમે મૂળ કોંગ્રેસી નથી,PM મોદીના નેતૃત્વમાં કામ કરવા BJPમાં જોડાયો:ભગવો ધારણ કર્યા બાદ બારડનું નિવેદન
અમે મૂળ કોંગ્રેસી નથી,PM મોદીના નેતૃત્વમાં કામ કરવા BJPમાં જોડાયો:ભગવો ધારણ કર્યા બાદ બારડનું નિવેદન
एक गाव एक स्मशानभूमी' अभियानाची परभणीत बैठक संपन्न
परभणी शहरातील जिंतूर रोडवरील जैन गार्डन रेस्टॉरंट येथे आज रविवारी (दि.11) कृषीभुषण कांतराव देशमुख...