સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ જી.એન.શ્યારા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી કે સુરેન્દ્રનગર,ન્યુ 80 રોડ, સંધવી પાર્ક સોસાયટીમાં રહેતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ તેમના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનના ઉપરના ભાગે રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી નાળ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.આથી આ જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ, હર્ષભાઇ જયદેવભાઇ રાઠોડ,અફઝલખાન સલીમખાન પઠાણ, ધાર્મિકભાઇ ચંદુભાઇ પરમાર, મિહીરભાઇ નરેશભાઇ વેગડા, કૃણાલભાઇ મનોજભાઇ જીતીયા, આકાશભાઇ પ્રકાશભાઇ લાખાણી, ઇશ્વરભાઇ વિનુભાઇ આલ અને વિજયભાઇ લાભુભાઇ આલને જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે વિપુલભાઇ મુંધવા અને વિશાલભાઇ મકવાણા નાસી છૂટ્યા હતા. આ રેડમાં પીએસઆઈ જી.એન.શ્યારા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, મહીપતસિંહ, અજીતસિંહ, નરેન્દ્રસિંહ ગોહીલ,હરપાલસિંહ, અજયસિંહ, બળદેવસિંહ વિગેરે સ્ટાફ જોડાયો હતો. જુગારના આ દરોડામાં પોલીસે રોકડા રૂ. 53,040, રૂ. 1,10,000ની કિંમતના 8 મોબાઇલ, રૂ. 2,00,000ની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂ. 3,63,040નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IREDA Q4 Result Post Strategy: Revenue में 34% की ग्रोथ, दमदार नतीजों के बाद आगे का क्या है Plan?
IREDA Q4 Result Post Strategy: Revenue में 34% की ग्रोथ, दमदार नतीजों के बाद आगे का क्या है Plan?
પાવીજેતપુર ભારજ બ્રિજ પાસે સીથોલ, સિહોદ ના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થતા જનતામાં આનંદ
પાવીજેતપુર ભારજ બ્રિજ પાસે સીથોલ, સિહોદ ના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થતા જનતામાં...
আপুনি গৰু মাংস বিক্ৰী কৰে নেকি? আপুনি গৰু ব্যৱসায় কৰে নেকি? তেন্তে চাওক এই প্ৰতিবেদন
আপুনি গৰু মাংস বিক্ৰী কৰে নেকি ?আপুনি গৰু ব্যৱসায় কৰে নেকি? তেন্তে চাওক এই প্ৰতিবেদন।
मयत नागेश पवार याला मारणाऱ्या रेल्वे पोलिसांवरती 302 चा गुन्हा दाखल करा-वंचितचे नेते ॲड.डॉ.अरुण जाधव
मयत नागेश पवार याला मारणाऱ्या रेल्वे पोलिसांवरती 302 चा गुन्हा दाखल करा-वंचितचे नेते ॲड.डॉ.अरुण जाधव
CBI ने कोर्ट से केजरीवाल को किया गिरफ्तार, दिल्ली CM की बिगड़ी तबीयत
आबकारी नीति घोटाला मामले में सीबीआई ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को बुधवार को...