ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple ने दोबारा रिलीज किया iOS 17.6.1 अपडेट, Advanced Data Protection फीचर बना वजह
एपल ने अपने यूजर्स के लिए iOS 17.6.1 का अपडेटेड वर्जन रिलीज किया है। जी हां इससे पहले लगभग 10 दिन...
महिलेला मारहाण प्रकरण : तिघांविरोधात गुन्हा दाखल
महिलेला मारहाण प्रकरण : तिघांविरोधात गुन्हा दाखल
স্বাধীনতা দিৱস উপলক্ষে চাইকেল ৰেলী
সোণাৰিৰ নাফুক সন্মিলিত যুৱ মঞ্চ উদ্যোগত স্বাধীনতা দিৱস উপলক্ষে নাফুক আদৰ্শ গাঁৱৰ পৰা ঐতিহাসিক...
Delhi Meerut ExpressWay: दुपहिया वाहन चालकों के लिए बुरी खबर, कटेगा 5,000 रुपए चालान
Delhi Meerut ExpressWay Rule: अगर आप भी दिल्ली-मेरठ हाईवे (Delhi-Meerut Highway) का...