ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ભીલડી નજીક સગીરાને ભગાડી જનાર યુવકને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠામાં ભીલડી પાસેથી સગીરાને ભગાડી જનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના પુણે...
રાજસ્થાનના શહાડા વિધાન સભા વિસ્તાર માં ભાજપ ના પ્રચાર માટે ગયેલા માળીયા માંગરોળ ના ધારસભ્યએ ધૂમ મચાવી
વાત કરવામાં આવે તો થોડા સમયમાં ચૂંટણી નો માહોલ આવી રહીયો છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા...
Sharad Pawar : Silver Oak च्या दारातून Aashish Shelar का परतले? | MCA |BJP
Sharad Pawar : Silver Oak च्या दारातून Aashish Shelar का परतले? | MCA |BJP
তামুলপুৰৰ আঙৰকাটাত তামুলপুৰ ৰাজহ চক্ৰৰ চীল মোহৰ নথকা এখন পত্ৰই শংকিত কৰিছে ৰাইজক
তামুলপুৰৰ আঙৰকাটাত তামুলপুৰ ৰাজহ চক্ৰৰ চীল মোহৰ নথকা এখন পত্ৰই শংকিত কৰিছে ৰাইজক