ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત: લુપ્ત થતી પરંપરાગત કળા હવે અમદાવાદ એરપોર્ટ પર ફરી જીવંત થશે!
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપણી પરંપરાગત કળાને પુનર્જીવિત કરવાનો અનોખો પ્રયાસ...
પાટણની મોયણી નદીના પટમાં બન્યો બનાવ | SatyaNirbhay News Channel
પાટણની મોયણી નદીના પટમાં બન્યો બનાવ | SatyaNirbhay News Channel
Realme GT 6T: गेमर्स के लिए रियलमी ला रहा एक तगड़ा स्मार्टफोन, Snapdragon 7+ Gen 3 चिपसेट से होगा लैस
रियलमी अपने भारतीय ग्राहकों के लिए बेहतर चिपसेट के साथ टॉप कूलिंग और चार्जिंग की सुविधा वाला फोन...
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
...