ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फुजीफिल्म ने भारत में इंस्टैक्स मिनी 99 इंस्टेंट कैमरा लॉन्च किया
फुजीफिल्म इंडिया ने अपने फुजीफिल्म इंस्टैक्स मिनी 99 इंस्टेंट कैमरा (मिनी 99) के लांच के...
स्मशानभूमी सुंदर बनवा, हीच आपल्या पुर्वजांप्रती खरी कृतज्ञता - माजी खा.तुकाराम रेंगे पाटील
परभणी/प्रतिनिधी:-स्मशानभूमी सुंदर बनवा, हीच आपल्या पुर्वजांप्रती खरी कृतज्ञता ठरेल असे प्रतिपादन...
Bharat Mobility Global Expo 2024: Volkswagen भारत में लॉन्च करेगी एंट्री लेवल Electric Car, जानिए डिटेल
भारत मोबिलिटी ग्लोबल एक्सपो के दौरान कार निर्माता ने भारत में ईवी क्षेत्र में प्रवेश करने के अपने...
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 28 Oct 22
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 28 Oct 22
નીમચ ગામના માજી સરપંચ છત્રસિંહ પરમાર આમ આદમી પાર્ટી માં જોડાયાં.
નીમચ ગામના માજી સરપંચ છત્રસિંહ પરમાર આમ આદમી પાર્ટી માં જોડાયાં.