ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Airtel New Plan: एयरटेल ने लॉन्च किए तीन नए सस्ते डेटा प्लान, 30 दिनों तक मिलेगा हाई स्पीड इंटरनेट
टेलीकॉम दिग्गज कंपनी Airtel ने तीन नए डेटा प्लान लॉन्च किए हैं। एयरटेल के ये प्लान 30 दिन की...
આઈ.ટી.આઈ. અમરેલી ખાતે તા.૧૦ ઓકટોબરે 'પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા' નું આયોજન
વિશેષ વિગતો માટે કુશળ ઉમેદવારો, તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ. અમરેલીનો સંપર્ક કરવો
અમરેલી...
নুমলীগড়ৰ অসম চাহ জনজাতী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বগীধলা চাহ শ্ৰমিকৰ উত্তাল প্ৰতিবাদ ।
পূজাৰ বতৰত ৰাজপথত চাহ শ্ৰমিক । চৰকাৰ বিৰোধী শ্ল'গানেৰে কঁপাই তোলে আকাশ বতাহ ।
নুমলীগড়ত অসম চাহ জনজাতী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বগীধলা চাহ শ্ৰমিকৰ উত্তাল প্ৰতিবাদ ।
পূজাৰ বতৰত...