ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*રાજુલા ટાઉન વિસ્તારમાં વરલી મટકાંનો જુગાર રમતા એક ઇસમને રોકડા રૂ.૫,૧૫૦/- મળી કુલ રૂ.૫,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
ગુનાની વિગત*
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી...
'...तो RSS को भी कर देंगे बैन', मल्लिकार्जुन खरगे के बेटे प्रियांक ने क्यों कही ये बात
बेंगलुरु, Priyank Kharge on RSS कर्नाटक में कांग्रेस सरकार बनने के बाद मंत्री बने प्रियांक खरगे...
सोनारी टाऊका चाय बगीचे में कर्मरत युवक का हाथ मशीन के अंदर घुस जाने से गंभीर रूप से जख्मी
सोनारी टाऊका चाय बगीचे में कर्मरत युवक का हाथ मशीन के अंदर घुस जाने से गंभीर रूप से जख्मी युवक 10...
તળાજાના બોડકી ગામે પ્રાથમિક શાળા સ્થાપના દિવસ ઉજવાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોડકી ગામે શાળા સ્થાપના દિવસ ઉજવાયો તળાજા તાલુકાના બોડકી પ્રાથમિક...
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પરની આંગડિયા પેઢીમાં લૂંટ
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પરની આંગડિયા પેઢીમાં લૂંટ