ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના સત્યનારાયણના ભાટવાડા ખાતે ૨૦ વર્ષીય યુવકે આત્મહત્યા કરતા ચકચાર !
ખંભાત શહેરના સત્યનારાયણના ભાટવાડા ખાતે રહેતા ૨૦ વર્ષીય ગૌરવકુમાર મિલનભાઈ રાણાએ આત્મહત્યા કરતા...
Jammu Kashmir Snowfall and Rain: जम्मू कश्मीर में इतनी बारिश कि कई घर बह गए (BBC Hindi)
Jammu Kashmir Snowfall and Rain: जम्मू कश्मीर में इतनी बारिश कि कई घर बह गए (BBC Hindi)
वाहतूककोंडी सोडवायला आमदार रस्त्यावर...
राजगुरुनगर शहरांतर्गत वाहतूक कोंडीच्या समस्येने प्रशासनाला जोरदार चपराक बसली. कारण वाडा...
'সুস্বাদু খাদ্যৰ প্ৰকৃত সোৱাদ কেৱল হাতৰ পৰাই আহে'। কিন্তু দিল্লীত চামুচেৰে খাদ্য গ্ৰহণ কৰিলে নাগালেণ্ডৰ মন্ত্ৰী টেমজেন ইমনা আলঙে
'সুস্বাদু খাদ্যৰ প্ৰকৃত সোৱাদ কেৱল হাতৰ পৰাই আহে'। কিন্তু দিল্লীত চামুচেৰে খাদ্য গ্ৰহণ কৰিলে...
সাপেখাতীৰ হাতীপুখুৰীত বিধায়কৰ আছুতীয়া পুঁজিৰ দ্বাৰা নিৰ্মাণ হ'ব লগা প্ৰেক্ষাগৃহটি আধাৰশিলা স্থাপন কৰে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
১০৬নং সোণাৰি বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত সাপেখাটী মণ্ডলৰ হাটীপুখুৰীত আজি বিধায়ক এলেকা আছুতীয়া...