ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কমনৱেলথত পৰাজয়ৰ পাছতে বিপদত পৰা আশংকা বক্সাৰ লাভলীনা বৰগোহাঞি
কমনৱেলথত পৰাজয়ৰ পাছতে বিপদত পৰা আশংকা বক্সাৰ লাভলীনা বৰগোহাঞি।
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પએરીમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બાન્ય પશ્ચિમ કચ્છ ભુજ
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પએરીમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક...
মৰিয়নিৰ গাভৰু চাহ বাগিছাত শ্ৰমিকৰ প্ৰতিবাদ
নিজৰ মৌলিক অধিকাৰৰ দাবীত বৃস্পতিবাৰে মৰিয়নিৰ গাভৰু চাহ বাগিছাৰ শ্ৰমিকসকল গৰজি উঠিল ।খোৱা পানী...
परतूर तालुक्यात सरपंच व ग्रामसेवकाने केलेल्या भष्ट्राचाराच्या विरोधात नागरिकांचे आमरण उपोषण.
परतूर तालुक्यात सरपंच व ग्रामसेवकाने केलेल्या भष्ट्राचाराच्या विरोधात नागरिकांचे आमरण उपोषण.
સુરત શહેરમાં ભાટેનામાં આવેલા પુષ્પાનગરમાં વારંવાર એસએમસી દ્વારા માર્કેટમાંથી લારીઓ ઊંચકી જતા લોકોમાં ભારે રોષ.
સુરત શહેરના ભાટેનમા આવેલ પુષ્પા નગર અને અમન સોસાયટીમાં એસએમસી દ્વારા એક પણ શાક માર્કેટ આવેલ નથી....