ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી,,KN હાઈસ્કુલ બાલાસિનોર ખાતે
નાતાલ પર્વ ની ઉજવણી...
એ ભાઈ.. સાંભળો, વિકાસ યાદ આવે તો ... જિલ્લા પંચાયતના કેટલાંય સમય થી ગાયબ પાર્કિંગનાં છાપરાં નખાવજો... ધોમધખતા તાપમાં બાઇકો ઉકળી જાય છે...--- ગામડાં માંથી આવતાં અરજદરો..!
જિલ્લા પંચાયતની બિલ્ડીંગ ખસ રોડ ઉપર બનેલી છે, વિશાલ ત્રણ માળનાં બિલ્ડીંગ માં અનેક વિભાગો કાર્યરત...
Indriya Aditya Birla Jewellery, enters Karnataka with its first store in Bengaluru
Bengaluru, 4th October, 2025: The Silicon City of India, a vibrant blend of innovation and...
ડીસામાં આંગણવાડી મહીલા કાર્યકરો એ ન્યાયની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ડીસામાં આંગણવાડી મહીલા કાર્યકરો એ ન્યાયની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું