ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા વિધાનસભાનાં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં.
દાંતા વિધાનસભાનાં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ વાહનોનું સતત મોનિટરીંગ કરવા હેતુ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો,
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠા જીલ્લામાં ઈલેક્શન ડ્યુટી માટે ફાળવવામાં આવેલી વાહનોમાં...
स्कूलों में वीर सावरकर की जयंती और आर्टिकल 370 हटाने का जश्न मनाएगी सरकार, राजस्थान में गरमाई सियासत
जस्थान शिक्षा विभाग द्वारा सरकारी स्कूलों के नए सत्र के लिए जारी शैक्षणिक कैलेंडर से...
জোনাইত কংগ্ৰেছৰ তীব্ৰ প্ৰতিবাদ
জোনাইত ব্লক কংগ্ৰেছ আৰু যুৱ কংগ্ৰেছ প্ৰতিবাদকেন্দ্ৰীয় মন্ত্ৰী ঈস্মৃতি ইৰাণীৰ প্ৰতিমূৰ্তি দাহ I...
મહુવા મામલતદાર કચેરી ખાતે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર નું સન્માન કરાયું
મહુવા મામલતદાર કચેરી ખાતે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર નું સન્માન કરાયું