ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Row as BJP raises Kejriwal house revamp during NDMC meet
Delhi's NDMC meeting chaired by Arvind Kejriwal descended into chaos as BJP members raised the...
જૂનાગઢમાં નારીશક્તિ દ્વારા યોજાયો ખીચડી ઉત્સવ
જૂનાગઢમાં નારીશક્તિ દ્વારા યોજાયો ખીચડી ઉત્સવ
भारत में ट्विटर के 3 में से 2 ऑफिस बंद:अब केवल 3 इम्प्लॉई बचे; सिर्फ बेंगलुरु में काम होगा, दिल्ली-मुंबई के कर्मचारियों को घर भेजा
ट्विटर ने शुक्रवार को भारत में 3 में से 2 ऑफिस बंद करने का ऐलान किया। ये दो ऑफिस दिल्ली और मुंबई...
Vibrant Gujarat Summit News: समिट के शुरू होने से पहले ही निवेश प्रस्ताव की झड़ी, NTPC ने किया निवेश
Vibrant Gujarat Summit News: समिट के शुरू होने से पहले ही निवेश प्रस्ताव की झड़ी, NTPC ने किया निवेश
মৰাণহাট নাট্যমন্দি ৰত বিজেপিৰ মৰাণ মণ্ডলৰ কাৰ্য্যনিৰ্বাহক সভা সম্পন্ন, উপস্থিত জিলা বিজেপিৰ সভাপতি লক্ষীনাথ তাছা।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত মৰাণহাটত অৱস্থিত মিলিত শিল্পী সমাজৰ নাট্যমন্দিৰত বিজেপিৰ...