ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
G-20 Summit में PM Modi का दमदार भाषण LIVE | Bharat Mandapam | Rishi Sunak | Joe Biden | Zee News
G-20 Summit में PM Modi का दमदार भाषण LIVE | Bharat Mandapam | Rishi Sunak | Joe Biden | Zee News
Share Market Fear | बाजार में चल रहा है ये किस बात का डर? अब Midcaps या Small Caps में बनेगा मौका?
Share Market Fear | बाजार में चल रहा है ये किस बात का डर? अब Midcaps या Small Caps में बनेगा मौका?
अदाणी की कंपनियों में निवेश किए जाने वाले पैसों की क्यों नहीं हो रही जांच? राहुल ने PM से पूछा- इतना डर क्यों
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी ने सोमवार को प्रधानमंत्री नरेन्द्र मोदी से सवाल...
ধূপধৰাৰ মালাংকোণাত অবৈধ কাঠফলা কল উৎখাত, চোৰাং শালগছৰ কুণ্ডা জব্দ
গোৱালপাৰা জিলাৰ বিভিন্ন প্ৰান্তত বন বিভাগে চোৰাং কাঠ সৰবৰাহ তথা অবৈধ কাঠফলা কলৰ বিৰুদ্ধে অভিযান...