ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rozgar Mela: पीएम मोदी आज 70 हजार नए कर्मियों को देंगे अपॉइंटमेंट लेटर, 43 स्थानों पर आयोजित होगा कार्यक्रम
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी 13 जून 2023 को सुबह 10:30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
વેરાવલ મા હત્યા જાહેર મા ફાયરિંગ
*બ્રેકિંગ ન્યૂઝ : ગીર સોમનાથ*
વેરાવળના એસ.ટી વિસ્તારમાં થયુ ફાયરીંગ.......
रानबा गायकवाड यांना बंधूशोक
रविवारी सकाळी अंत्यसंस्कार
ज्येष्ठ पत्रकार तथा साहित्यिक रानबा गायकवाड यांचे मोठे बंधू अनुरथ यादव गायकवाड यांचे आज शनिवार...
অল আসাম মিৰি হায়াৰ চেকেণ্ডাৰী স্কুলৰ ৮৩ তম বাৰ্ষিক অধিবেশন ও যুৱ মহোৎসৱৰ সফল সামৰণি
বুৰঞ্জীয়ে পৰশা ইতিহাসৰ দলিল খেৰকটামুখ অঞ্চলৰ অন্যতম শিক্ষানুষ্ঠান তথা সমগ্ৰ মিচিং সমাজৰ উপৰিও...