ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি সমষ্টিত দিচাং নৈৰ গঢ়াখহনীয়াই লৈছে ভয়াবহ ৰূপ
সোণাৰি সমষ্টিত দিচাং নৈৰ গঢ়াখহনীয়াই লৈছে ভয়াবহ ৰূপ
ગુજરાત પોરબંદર બંધના એલાનમાં જોડાવા PC યોજી કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા એ લોકોને અપીલ કરી
ગુજરાત પોરબંદર બંધના એલાનમાં જોડાવા PC યોજી કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા એ લોકોને અપીલ કરી
Vivo X Fold 3 Pro फ्लिपकार्ट पर हुआ टीज, फोटोग्राफी शौकीनों के लिए मिलेगा शानदार कैमरा
फ्लिपकार्ट डेडिकेटेड साइट से पता चलता है कि इसमें Zeiss कैमरा सेंसर दिया जाएगा। टीजर से ये भी पता...
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
राजनीतिक दबाव में सरकारी अस्पताल में निजी कंपनी को कमरा आवंटित
बून्दी। बून्दी जिला मुख्यालय के प0बृजसुन्दर शर्मा अ श्रेणी चिकित्सालय मे ठेका कर्मी उपलब्ध करवाने...