ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર- ભાટીયા પંથક માં સવાર થી વરસાદી માહોલ,ધીમી ધારે વરસાદ
કલ્યાણપુર- ભાટીયા પંથક માં સવાર થી વરસાદી માહોલ,ધીમી ધારે વરસાદ
Nifty Bank Trade Setup: UBS की Report का क्यों हुआ इतना बुरा असर ? | Anuj Singhal | Business
Nifty Bank Trade Setup: UBS की Report का क्यों हुआ इतना बुरा असर ? | Anuj Singhal | Business
जन अपेक्षाओं पर खरा उतरने का पूरा प्रयास करुंगा बाबू सिंह कुशवाहा
जनपद जौनपुर में,जन अपेक्षाओं पर खरा उतरने का पूरा प्रयास करूंगा- बाबूसिंह कुशवाहा। मालूम हो कि...
सामाजिक सुरक्षा पेंशन योजना की अभिवृद्धि राशि का हस्तान्तरण कार्यक्रम 27 को
सामाजिक न्याय एवं अधिकारिता विभाग से प्राप्त निर्देशों के अनुसार मुख्यमंत्री 26 जून को दोपहर 12...