ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં સંગઠનના પ્રચાર દરમિયાન રાત્રે વિદ્યાર્થી પાંખ ABVP અને NSUI કાર્યકરો બાખડ્યા
સુરત હોય કે પછી વડોદરા ગુજરાતમાં રાજ્કીય પક્ષો વિદ્યાર્થી પાંખ આકરાપાણીએ જોવા મળી રહી છે, ફરી...
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
सांस्कृतिक कार्यक्रमों के साथ 48 दिवसीय भक्तामर अनुष्ठान में उमड़े श्रद्धालु
श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में सकल दिगम्बर जैन समाज के तत्वावधान में आयोजित 48...
बालविकास प्रकल्प अधिकारी चतुर्भुज
बालविकास प्रकल्प अधिकारी चतुर्भुज
औरंगाबाद/ नेवासा येथील पंचायत समितीचा बालविकास प्रकल्प अधिकारी...