સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં અને આઇ.પી.સી કલમ તથા પોક્સો એકટ કલમ-મુજબના કામે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સાહેબ નાઓએ સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવીઝન માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.વી.પી.ચૌહાણનાઓ દ્વારા અત્રેના પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમ નાઓને સુચના કરતા સર્વેલન્સ ટીમ દ્વારા ગણતરીના જ દિવસોમાં સદરહુ બનાવનાઅનુસંધાને આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢેલ છે.આ કામે ભોગ બનનારને આ કામનો આરોપી દશરથ ઉર્ફે ભાણો ધીરૂભાઇ રવજીભાઇ ધોળકીયા જાતે.ત.કોળી ઉ.વ.23 ધંધો-મિસ્ત્રીકામ રહે.રતનપર બાયપાસ માળોદ ચોકડી રજવાડી હોટલ સામે દ્વારકાધીશ કોમ્પલેક્ષ પાસે મકાન નં-7 તા.વઢવાણ જી.સુ.નગર મુળ રહે.ગામ.કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કરેલ હોવાની હકીકત હોય જે અન્વયે અત્રેના પો.સ્ટે ખાતે સર્વેલન્સ સ્કોડ ટીમના હે.કો ધનરાજસિહ જસુભા તથા પો.કો રાજુભાઇ રાણાભાઇ નાઓને મળેલ બાતમી આધારે વાડી વિસ્તારમાંથી તા.જી.રાજકોટ ખાતે જઈ ભોગ બનનાર તથા આરોપીદશરથ ઉર્ફે ભાણો ધીરૂભાઇ રવજીભાઇ ધોળકીયા જાતે ત.કોળી મળી આવતા અત્રેના પો.સ્ટે ખાતે લાવવામાં આવેલ છે. અને હાલે આગળની તપાસ તજવીજ ચાલુમા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત માતાના પનોતા પુત્ર તેમજ દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેરછા મુલાકાતલેતા પાળીયાદ વિસામણબાપુની જગ્યાના મહન્ત ૧૦૦૮ નિર્મળાંબા તેમજ ભયલુબાપુ પરિવાર,
સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા...
18 जून से शुरू हो सकता है लोकसभा का सत्र, 20 जून को नए लोकसभा अध्यक्ष का चुनाव संभव
18वीं लोकसभा के लिए चुने गए 543 नवनिर्वाचित सांसदों के शपथ ग्रहण के लिए 18 जून से लोकसभा का सत्र...
Post Office के सेविंग अकाउंट, PPF और SSA में पैसे ट्रांसफर करना हुआ आसान, सरकार ने शुरू की ये सुविधा
नई दिल्ली, बिजनेस डेस्क। आप सीधे अपने बैंक खाते से अब एनईएफटी और आरटीजीएस के माध्यम से पोस्ट...