ગુજરાત એસટી નીગમ દ્વારા તાજેતરમાં એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે આ ભાડા વધારાથી સિનિયર સિટીઝનો સહિત લોકોને હાલાકી થતી હોવાથી ભાવ વધારો પાછો ખેંચવા સિનિયર ટીઝનોએ સીએમને લેખિત રજૂઆત કરી છે.ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા તાજેતરમાં 25 ટકા ભાડા વધારો કરાયો છે જેની સામે શહેરના સીનીયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી નિગમે 01 ઓગસ્ટથી અમલમાં મુકેલો ભાડા વધારો મુસાફરોને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પાછો ખેચવા રજૂઆત કરી હતી. સીનીયર સીટીઝન કે.એન.રાજદેવ, મહેતા ગુણવંતરાય, કે.બી. કુમારખાણીયા સહિતના નાગરીકોએ મુખયમંત્રીને લેખિત આવેદન પાઠવ્યુ હતુ કે હાલ દરેક જગ્યાએ મોંઘવારીએ માઝા મુકી છે.ત્યારે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધાર થયો છે. શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ, ગેસબીલ, લાઇટબીલ, વગેરેમાં ભાવો વધતા સામાન્ય પ્રજાજનોને જીવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં એસ.ટી પણ જો ભાડા વધારશે તો પ્રજાનું શું થશે. આથી આ ભાડા વધારો તાત્કાલિક પાછો ખેચાય તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ વધારો આવ્યો નથી છતાં એસટી તંત્ર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જેથી વિરોધ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
48 दिवसीय भक्तामर अनुष्ठान को लेकर पात्रों का हुआ चयन समापन समारोह को लेकर तैयारियां जोरों-शोरों पर
श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में सकल दिगम्बर जैन समाज के तत्वावधान में आयोजित 48...
कांग्रेस का EVM में खराबी का गाना शुरू', आणंद में पीएम मोदी बोले-पूरे चुनाव में मुझे गाली देते हैं
गुजरात विधानसभा चुनाव के बीच प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को आणंद पहुंचे. उन्होंने यहां...
Nestle India Q2 Result Breaking: 36% बढ़ा कंपनी का Profit, Share Split को भी दे दी मंजूरी |
Nestle India Q2 Result Breaking: 36% बढ़ा कंपनी का Profit, Share Split को भी दे दी मंजूरी |
माहमारा राजस्व चक्राधिकारी कार्यालय के सौजन्य से हर घर तिरंगा कार्यक्रम के तहत "स्लोगन लेखन स्पर्धा"
माहमारा राजस्व चक्राधिकारी कार्यालय के सौजन्य से हर घर तिरंगा कार्यक्रम के तहत "स्लोगन लेखन स्पर्धा"
कागज़ पर बना था पहला तिरंगा, बदरुद्दीन तयब जी ने तैयार किया था.
बदरुद्दीन और सुरैया ने दिया था राष्ट्र ध्वज को रूप
1936 बेच के आइसीएस अफसर बदरुद्दीन तैयबजी पर...