ગુજરાત એસટી નીગમ દ્વારા તાજેતરમાં એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે આ ભાડા વધારાથી સિનિયર સિટીઝનો સહિત લોકોને હાલાકી થતી હોવાથી ભાવ વધારો પાછો ખેંચવા સિનિયર ટીઝનોએ સીએમને લેખિત રજૂઆત કરી છે.ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા તાજેતરમાં 25 ટકા ભાડા વધારો કરાયો છે જેની સામે શહેરના સીનીયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી નિગમે 01 ઓગસ્ટથી અમલમાં મુકેલો ભાડા વધારો મુસાફરોને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પાછો ખેચવા રજૂઆત કરી હતી. સીનીયર સીટીઝન કે.એન.રાજદેવ, મહેતા ગુણવંતરાય, કે.બી. કુમારખાણીયા સહિતના નાગરીકોએ મુખયમંત્રીને લેખિત આવેદન પાઠવ્યુ હતુ કે હાલ દરેક જગ્યાએ મોંઘવારીએ માઝા મુકી છે.ત્યારે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધાર થયો છે. શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ, ગેસબીલ, લાઇટબીલ, વગેરેમાં ભાવો વધતા સામાન્ય પ્રજાજનોને જીવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં એસ.ટી પણ જો ભાડા વધારશે તો પ્રજાનું શું થશે. આથી આ ભાડા વધારો તાત્કાલિક પાછો ખેચાય તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ વધારો આવ્યો નથી છતાં એસટી તંત્ર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જેથી વિરોધ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લક્ષ્મી વિલાસ પેલેસ ના ગણેશ જી ની આગમન યાત્રા પરંપરાગત રીતે નીકળી
લક્ષ્મી વિલાસ પેલેસ ના ગણેશ જી ની આગમન યાત્રા પરંપરાગત રીતે નીકળી
ಶಿಕ್ಷಣ ತಜ್ಞರಾದ ಡಾ. ಗುಲ್ಷಷದ್ ಅಹಮದ್ ಅವರನ್ನು ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮುಸ್ಲಿಂ ಜನಾಂಗದ ಜಾಗೃತ ವೇದಿಕೆ' ಸದಸ್ಯರು...
મનપસંદ વાહન નંબર સીરીઝ મેળવવા માટે ઓનલાઈન રિઓક્શન શરૂ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ ( ખેડા) દ્વાંરા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે,...