દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં સુરેન્દ્રગનરથી રેલ્વે મજદુર સંઘના સભ્યો ટ્રેન મારફત દિલ્હીં પહોંચી ધરણામાંજોડાયા હતા. સરકાર દ્વારા જુની પેન્શન યોજનાને દુર કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.જેના વિરોધમાં અનેક સરકારી કર્મચારીઓના સંઘ સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ પણ વિરોધ કરી રહ્યા છે.ત્યારે એનએફઆઈઆરના આહવાન પર સંલગ્ન યુનિય સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ દ્વારા દિલ્હી ખાતે નવી પેન્શન યોજના નો વિરોધ કરવા ધારણા પર બેસ્યા છે.જેમાં જોડાવા માટે સુનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રાજકોટ ડિવિઝન ના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ તરીખ 9-8-2023 ના રોજ સવારે જમ્મુ તાવી ટ્રેન દ્વારા દિલ્હી જવા જિળક્યા હતા.જેઓ નવી પેન્શન યોજના નો વિરોધ કરવા માટે દિલ્હી મુકામે તારીખ 10-8-2023.ના રોજ સવારે પહોંચી ધારણા પર બેસવાનું આયોજન કરાયુ હતુ.આમ રેલ્વે કર્મચારીઓ દિલ્હીના ધરણામાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુલાયમ સિંહ યાદવની તબિયત સ્થિર, સલામતી માટે સૈફઈથી લઈને વારાણસી સુધી યજ્ઞ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ મેદાન્તાના...
कांग्रेस की सभाओं में भाषण से लेकर गांधी की हत्या तक, क्यों खुद को हिंदुओं का रक्षक मानता था नाथूराम गोडसे
नई दिल्ली, Nathuram Godse Birth Anniversary गांधी का हत्यारा, ये सुनते ही हमारे दिमाग में...
৩০ টাকৈ বছৰে উপেক্ষিত অৱহেলিত আশ্ৰয় শিবিৰত বসবাস কৰা বানাক্ৰান্ত ভূমিহীন পৰিয়াল।
৩০ টাকৈ বছৰে উপেক্ষিত অৱহেলিত আশ্ৰয় শিবিৰত বসবাস কৰা বানাক্ৰান্ত ভূমিহীন পৰিয়াল।
राजस्थान के CM भजनलाल 88.44 लाख पेंशनर्स को देंगे सौगात, झुंझुनूं से करेंगे DBT
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा गुरूवार को झुंझुनूं से सामाजिक सुरक्षा पेंशन योजना के तहत...
জিলা কৃষি বিভাগৰ কাৰ্য্যালয়ত কৃষিভূমিত কীটনাশক ব্যৱহাৰ তথা ইয়াৰ প্ৰয়োগৰ ৰোধৰ সন্দৰ্ভত সজাগতা আৰু প্ৰশিক্ষণ সভা অনুষ্ঠিত।
কৃষিভূমিত কীটনাশক ব্যৱহাৰ তথা ইয়াৰ প্ৰয়োগৰ ৰোধৰ ওপৰত প্ৰয়োজনীয় সকলো ধৰণৰ পদক্ষেপ গ্ৰহণ বাবে...