સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા ચોકડી હાઈવે પર સ્ટોનપાર્ક, તોરણ હોટલ પાસે પથ્થરની લાટીમાં કામ કરતા બળદેવભાઈ ઝાલાભાઇ ભરવાડ નામના 34 વર્ષના યુવાનને શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ યુવાનના બંને પગમાં અને માથાના ભાગની પાછળના ભાગમા ઈજાના નિશાન જોવા મળ્યા હતા. વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.ત્યારે યુવાનની ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બનાવની વિગતની તપાસ હાથ ધરી હતી. ત્યારે વધુ આ કેસની વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিলাপথাৰৰ চিমেনচাপৰিৰ শ্ৰী শ্ৰী গজলা সত্ৰৰ প্ৰয়াত সত্ৰাধিকাৰ তিৰোভাব তিথি মহোৎসৱ উদযাপন
চিলাপথাৰৰ চিমেনচাপৰিৰ শ্ৰী শ্ৰী গজলা সত্ৰৰ প্ৰয়াত সত্ৰাধিকাৰ তিৰোভাব তিথি মহোৎসৱ উদযাপন
મતદાનને લઈને તંત્ર તમામ રીતે સજ્જ, મતદારોને આકર્ષવા ઉમેદવારોના છેલ્લી ઘડીના દાવપેચ
આગામી તા. ૧ ડિસમ્બરે યોજાનારા વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં સુરતની 16 વિધાનસભામાં શાંતિ પૂર્ણ...
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ সুখবৰ
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ সুখবৰ
হোজাই ৰ SP বৰুণ পুৰকায়স্থলৈ বিশেষ সেৱা মেডেল...
Ramdas Athawale Interview: NDA में मंत्रीपद मिलने और मायावती-चंद्रशेखर की राजनीति पर बोले आठवले
Ramdas Athawale Interview: NDA में मंत्रीपद मिलने और मायावती-चंद्रशेखर की राजनीति पर बोले आठवले