ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম গণ পৰিষদৰ ঢকুৱাখনা বিধান পৰিষদ
*তদৰ্থ সমিতি গঠন*
ৰাজ্যখনৰ প্ৰধান আঞ্চলিক আঞ্চলিক ৰাজনৈতিক দল অসম গণ...
Udhaynidhi Stalin के सिर पर 10 करोड़ इनाम का ऐलान रखने वाले Paramhans Acharya कौन ? | Sanatan Dharma
Udhaynidhi Stalin के सिर पर 10 करोड़ इनाम का ऐलान रखने वाले Paramhans Acharya कौन ? | Sanatan Dharma
निर्वाचित कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे को सोनिया और प्रियंका गांधी ने दी बधाई
दिल्ली। निर्वाचित कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे को सोनिया और प्रियंका गांधी ने बधाई दी. बता...
LIVE: AAP Gujarat | Kejriwal | ગુજરાત પહોંચીને શું બોલ્યા કેજરીવાલ?| Modi Vs Kejriwal| Gujarati News
LIVE: AAP Gujarat | Kejriwal | ગુજરાત પહોંચીને શું બોલ્યા કેજરીવાલ?| Modi Vs Kejriwal| Gujarati News
મહીસાગર જિલ્લાની વૃંદાવન હાઈસ્કૂલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને...