ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાની ગૌધુલી પાર્કમાં સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને આરતીનું આયોજન કરાયું
ડીસાની ગૌધુલી પાર્કમાં સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને આરતીનું આયોજન કરાયું
Rahul Gandhi की संसद सदस्यता हुई बहाल, कांग्रेस ने बांटी मिठाइयां, विपक्ष में खुशी की लहर | Jansatta
Rahul Gandhi की संसद सदस्यता हुई बहाल, कांग्रेस ने बांटी मिठाइयां, विपक्ष में खुशी की लहर | Jansatta
ડીસા ખાતે દરજી સમાજના સમુહલગ્ન મહોત્સવ ઉજવાયો 16 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યાં ..
ડીસા ખાતે દરજી સમાજના સમુહલગ્ન મહોત્સવ ઉજવાયો 16 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યાં ..
দুৰ্গন্ধৰ পৰা পৰিত্ৰাণ বিচাৰি আৰক্ষী-প্ৰশাসনক আহ্বান ৰাইজৰ
দুৰ্গন্ধৰ পৰা পৰিত্ৰাণ বিচাৰি আৰক্ষী-প্ৰশাসনক আহ্বান ৰাইজৰ