ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બંબીહા ગેંગે ફરી એકવાર મનકીરત ઔલખ અને આ ગુંડાઓને આપી ધમકી, કહ્યું- માર્યા વિના આત્માને શાંતિ નહીં મળે
પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ બાદ ગેંગસ્ટર લોરેન્સ, જગ્ગુ ભગવાનપુરિયા અને ગાયક...
કુલ 1111 જેટલા સોશિયલ મીડિયા વોરિયર્સ સમગ્ર ગુજરાતની અંદર આપની વિચારધારા પહોચાડવા માટે કાર્યરત રહેશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીએ સંગઠનના ચોથા માળખાંની યાદી બહાર પાડી.
‘આપ’એ ચોથા માળખાંમાં 2100...
ગરબાડા પાટાડુંગરી ડેમ નો ડ્રોન થી અદભુત નજારો
Patadungari Dam Sky View - Drone View
ગરબાડા પાટાડુંગરી ડેમ નો ડ્રોન કેમેરા થી અદભુત નજારો
Patadungari Dam Sky View - Drone View
બોટાદ આજે પ્રાઇવેટ હોસ્પિટલોની એક દિવસની હડતાલ
સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસના બંધનું એલાન આપવામાં આવેલ છે ત્યારે...