ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली सरकार ने सर्दियों में प्रदूषण की समस्या को देखते हुए काम करना शुरू कर दिया है
दिल्ली के पर्यावरण मंत्री गोपाल राय ने पत्र की जानकारी देते हुए कहा कि सर्दियों के मौसम में...
Delhi Airport Accident : दिल्ली एयरपोर्ट हादसे में कैब ड्राइवर की मौत, परिवार का छलका दर्द | Aaj Tak
Delhi Airport Accident : दिल्ली एयरपोर्ट हादसे में कैब ड्राइवर की मौत, परिवार का छलका दर्द | Aaj Tak
ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, 2024માં નિર્માણ શરૂ કરાશે
Biggest Mall In India : ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, 2024માં નિર્માણ શરૂ કરાશે
વાઈબ્રન્ટ...
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહર ભાજપની બેઠક યોજાઈ
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહર ભાજપની બેઠક યોજાઈ
જૈન દેરાસર ખાતે સાહિત્યકાર અને પત્રકાર સંમેલન યોજાયું .....
જૈન દેરાસર ખાતે સાહિત્યકાર અને પત્રકાર સંમેલન યોજાયું .....