ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মটক স্বায়ত্ত্বশাসিত পৰিষদৰ পোহৰ আঁচনি শুভাৰম্ভ
মটক স্বায়ত্ত্বশাসিত পৰিষদৰ পোহৰ আঁচনি শুভাৰম্ভ..
બનાસકાંઠામાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડતાં વાતાવરણ ધૂંધળુ બન્યું
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા...
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur