ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्वनाथ चारियाली स्थित एपीडीसीएल कार्यालय मे बिजली की बढ़ोतरी दरों को रद्द करने की मांग की कांग्रेस पार्टी की
राज्य के अन्य जिलों के साथ विश्वनाथ में भी बिजली की बढ़ोतरी दरों को रद्द करने की मांग की असम...
Google Photos से डाउनलोड करना चाहते हैं अपनी खास यादों वाली तस्वीरें; बस फॉलों करें ये स्टेप्स, आसानी से हो जाएगा काम
अगर आप कोई खास फोटो को अपने फोन में गूगल फोटोज से डाउनलोड करना बहुत आसान है। आज हम इसमें आपकी मदद...
પાટણ ના સાંતલપુર ના પીપરાળા ગામે દલિત પરિવાર પર હુમલો ,@Vm Gujarati
પાટણ ના સાંતલપુર ના પીપરાળા ગામે દલિત પરિવાર પર હુમલો ,@Vm Gujarati
ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
West Bengal Blast: मिदनापुर में TMC नेता के घर बम धमाका, दो की मौत
पश्चिम बंगाल से बड़ी खबर सामने आ रही है. मिदनापुर इलाके में एक घर में बम धमाके से हड़कंप मच गया....