ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના 540 ગામડાઓમાં મોબાઈલ બફરિંગ નહીં થાય, 4G મોબાઈલ સેવાનો લાભ મળશે
તમામ માટે ડિજિટલ સમાવેશ અને કનેક્ટિવિટી એ સરકારના ‘અંત્યોદય’ વિઝનનો અભિન્ન ભાગ છે....
160सीसी के दमदार इंजन के साथ Honda लॉन्च करेगी Stylo, जानें कैसी है खासियत
जापानी दो पहिया वाहन निर्माता Honda (HMSI) की ओर से भारत में Activa और Dio जैसे कई बेहतरीन...
आओ मिलकर पेड़ लगाए अभियान के तहत पौधारोपण
आओ मिलकर पेड़ लगाए अभियान के तहत किया पौधारोपण
नैनवां विद्या सुधा वेलफेयर फाउंडेशन...