ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ : જેસાવાડા ધાનપુર રોડ પર અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત#live24newsgujarat
દાહોદ : જેસાવાડા ધાનપુર રોડ પર અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત#live24newsgujarat
દાહોદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
નવનિર્વાચિત...
चट्टानेशवर एनीकट के पानी मे डूबे युवक का शव निगम गोताखोरों ने निकाला बाहर पुलिस के सुपुर्द रखवाया मोर्चरी में कोटा
चट्टानेशवर एनीकट के पानी मे डूबे युवक का शव निगम गोताखोरों ने निकाला बाहर पुलिस के सुपुर्द रखवाया...
अग्रवाल समाज: अखिल भारतीय अग्रवाल सम्मेलन ने किया 111 समाजसेवियों का सम्मान
अखिल भारतीय अग्रवाल सम्मेलन ने अग्रसेन जयंती के उपलक्ष में लोकसभा अध्यक्ष बनने पर ओम बिरला व युवा...