ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના વરાછામાં પતરાની રૂમમાં સંતાડેલો 61 કિલો ગાંજો SOGએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
સુરતના વરાછામાં પતરાની રૂમમાં સંતાડેલો 61 કિલો ગાંજો SOGએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
कांग्रेस-NC के बीच सीट शेयरिंग का फॉर्मूला तय, उमर अब्दुल्ला ने बताया कब लगेगी फाइनल मुहर
नेशनल कॉन्फ्रेंस के उपाध्यक्ष उमर अब्दुल्ला ने शुक्रवार को कहा कि जम्मू-कश्मीर की अधिकांश...
समरावता गांव में रची गई थी हिंसा की साजिश? किरोड़ीलाल मीणा बोले- पूरा मामला शक के दायरे में
टोंक के समरावता गांव में हिंसा के बाद ग्रामीणों में आक्रोश हैं. प्रशासन और जनप्रतिनिधियों से...
दुष्यंत सिंह, कस्वां, रौत सहित राजस्थान के इन सांसदों ने ली शपथ
राजस्थान के निर्वाचित सभी 25 लोकसभा सांसदों में से 4 ने सोमवार को शपथ ले ली थी। नरेंद्र मोदी...
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું