ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ કમિશ્નર, બનાવવી છે
ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ...
કાંકરેજ રેશન શોપ એશોસિયન દ્વારા મામલતદારને આવેદપત્ર આપવામા આવ્યું
કાંકરેજ રેશન શોપ એશોસિયન દ્વારા મામલતદારને આવેદપત્ર આપવામા આવ્યું
અવસર છે લોકશાહીનો
"વધશે લોકશાહીનું સન્માન જ્યારે દરેક મતદાર કરશે મતદાન"નો મંત્ર
જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT નિદર્શન તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT...
Kota: स्विमिंग पूल में डूबने से युवक की मौत,रेलवे ऑफिसर्स क्लब में हुआ हादसा
Kota: स्विमिंग पूल में डूबने से युवक की मौत,रेलवे ऑफिसर्स क्लब में हुआ हादसा