ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nuh Mewat News: नूंह में दो समुदायों में लड़ाई, जानें क्या है वजह | Haryana Violence | Jansatta
Nuh Mewat News: नूंह में दो समुदायों में लड़ाई, जानें क्या है वजह | Haryana Violence | Jansatta
અમરેલીના શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિવસની કરાઈ ઉજવણી..., એસ.પી.હીમકરસિંહ દ્વારા દ્વારા આયોજન..
અમરેલીના શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિવસની કરાઈ ઉજવણી..., એસ.પી.હીમકરસિંહ દ્વારા દ્વારા આયોજન..
ખંભાતના વ્હોરવાડમાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર.
ખંભાતના વ્હોરવાડમાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ...
हैरान कर देने वाली घटना पहुंचा थाने आक्रोशित में आकर पत्नी ने पति को बेलन से पीटा।
उत्तर प्रदेश के जनपद आगरा में,हैरान कर देने वाली घटना पहुँचा थाने आक्रोशित में आकर पत्नी ने पति...
બોટાદ ખાતે મહાત્મા જ્યોતિરાવ ફુલે જયંતી કાર્યક્રમ યોજવામાં આવેલ
તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે...