ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નું 'સાઉથ એશિયા ટીચર્સ એકસલન્સ' એવોર્ડથી સન્માન.
ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા ગ્વાલિયર દ્વારા ઉત્તરપ્રદેશ - લખનૌ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્
બનાસકાંઠા જિલ્લાના સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નું 'સાઉથ એશિયા ટીચર્સ એકસલન્સ'...
ગ્રામ પંચાયતનના સદસ્યો ની ફરજો અને જવાબદારી શું છે તેની તાલીમ યોજાઈ..
ગ્રામ પંચાયતનના સદસ્યો ની ફરજો અને જવાબદારી શું છે તેની તાલીમ યોજાઈ.
कार्यकारणी की बैठक में आगामी चुनावों के मद्देनजर लिए महत्वपूर्ण निर्णय
दिल्ली के कंस्टीट्यूशनल क्लब में मंगलवार को आयोजित भारतीय संपूर्ण क्रांतिकारी पार्टी की राष्ट्रीय...
Supreme Court on Delhi Ordinance: SC ने संविधान पीठ को भेजा Case, AAP Lawyer ने किया था विरोध
Supreme Court on Delhi Ordinance: SC ने संविधान पीठ को भेजा Case, AAP Lawyer ने किया था विरोध