ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમા શેરબજારમા પૈસા રોકી 10 થી12% રિટર્ન મેળવીની લાલચ આપી બેંકના ખાતામાથી પૈસા પડાવનાર બે ઠગ ઝડપાય
સુરતમા શેર બજારમાં પૈસા રોકીને 10 થી 12% રિટર્ન મેળવીની લોભામણી લાલચ આપી બેંકના ખાતામાંથી પૈસા...
কিশোৰীক যৌন নিৰ্যাতন আদিবাসী গায়কৰ । # কন্যা-সম কিশোৰীক যৌন নিৰ্যাতন বিবাহিত লম্পটৰ ।
গীত গাই ৰাইজক মনোৰঞ্জন দিয়া গায়কৰ কাণ্ডত এতিয়া লজ্বানত মানৱ সমাজ. - এগৰাকী কিশোৰীক প্ৰায়...
स्मृतीगंध ८६ च्या ग्रुपतर्फे अभ्यंकर मूकबधिर विद्यालयास २६ हजारांची मदत
रत्नागिरी : दरवर्षी दिवाळीचा आनंद आपण आपल्या कुटुंबिय, नातेवाइकांसोबत द्विगुणित करतो. परंतु...
वॉल स्ट्रीट जर्नल ने BJP को बताया 'दुनिया की सबसे महत्वपूर्ण पार्टी', RSS और PM मोदी को लेकर कही यह बात
नई दिल्ली, भारतीय जनता पार्टी (BJP) दुनिया की सबसे महत्वपूर्ण राजनीतिक पार्टी है...