મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા પરિવારનો યુવક બે દિવસ પહેલા ગુમ થયો હતો.અને તળાવની પાળ પાસેથી મોટરસાઇકલ મળ્યુ હતુ અને બાદમાં ચેકડેમમાંથી યુવકની લાશ મળી આવી હતી. યુવાનના માથામાં ગંભીર ઇજાઓ પહોચાડીને હત્યા કરી દેવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે આ ખુની ખેલ ખેલનાર તેમનો ભાગીયો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમ છતા સાચી વિગતો તપાસને અંતે બહાર આવશે. મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા દિવુભા ઉર્ફે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર બે દિવસ પહેલા ધરેથી ગુમ થયા હતા.જેથી પરીવાર દ્વારા શોધખોળ આરંભી હતી અને તળાવની પાળ પરથી મોટરસાઇકલ મળી આવ્યુ હતુ અને મંગળવારે મોડી સાંજે દાણાવાડાનાં રસ્તે આવેલ ચેકડેમમાંથી દિવ્યરાજસિંહની ફુગાઇ ગયેલ હાલતમાં લાશ મળતા સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ હતુ અને આ અંગે પોલીસને જાણ કરાતા મૂળી પી એસ આઇ ડી ડી ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જઇ મૃતકની લાશનો કબજો લેતા માથાનાં ભાગે બોથડ પ્રદાર્થના ઘા મારવામાં આવ્યા હોવાની જાણ થઇ હતી. આથી આ યુવાનની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસનું સ્પસ્ટ માનવુ છે.આટલુ જ નહી પરંતુ આ યુવાની હત્યા તેના ભાગીયાએ જ કરી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. કારણ કે બે દિવસથી તેમનો ભાગીયો પણ ગાયબ થઇ ગયો છે. આથી પોલીસે તેમના ભાગીયાને શોધવા દોડધામ શરૂ કરી છે.તેમનો ભાગીયો હાથ આવ્યા બાદ સમગ્ર ખુન કેસની ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના કતારગામ યુવામોર્ચા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
સુરત શહેરના કતારગામ યુવામોર્ચા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
દેશના યશસ્વી વડાપ્રધાન...
Rajasthan News: Gautameshwar Mahadev Temple में श्रद्धालुओं को मिलता है 'पाप मुक्ति का सर्टिफिकेट'
Rajasthan News: Gautameshwar Mahadev Temple में श्रद्धालुओं को मिलता है 'पाप मुक्ति का सर्टिफिकेट'
হোজাইৰ লংকাত বনৰীয়া হাতীৰ মুক্ত বিচৰণ
হোজাইত অব্যাহত আছে বনৰীয়া হাতীৰ তাণ্ডৱ। দিনে নিশাই হাতীৰ জাকে তাণ্ডৱ চলাই থকাৰ পাছতো নীৰৱ...
বিশিষ্ট নৃত্য পটীয়সী গৰিমা হাজৰিকাৰ পৰলোক
বিশিষ্ট নৃত্য পটীয়সী গৰিমা হাজৰিকাৰ পৰলোক। মহানগৰীৰ উলুবাৰীস্থিত বাসভৱনত শেষ নিশ্বাস ত্যাগ। ৮৩...
गांव का तालाब पहली बारिश में हुआ लबालब,ग्रामीणों में खुशी
कोटा. कनवास क्षेत्र की ग्राम पंचायत हिंगोनिया के अधीन आने वाले बाछीहेड़ा गांव में सदानीरा रहने...