સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના દાળમિલ રોડ વિસ્તારમાં વધુ એક આત્મહત્યા ની ઘટના બની છે.ત્યારે પરિણિત મહિલા દ્વારા ગળેફાંસો ખાય અને આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવી નાખવામાં આવ્યું છે. ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ ઉપર વસવાટ કરતા શક્તિસિંહ ઝાલા ના ત્રણ વર્ષ પહેલા જામનગર ના નમ્રતાબા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર નમ્રતાબા શક્તિસિંહ ઝાલાએ ગળેફાંસો ખાય અને આત્મ હત્યા કરી લઈ અને જીવન ટૂંકાવ્યું છે.જેને લઈને તેમના સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા છે અને લાશને પીએમ માટે પ્રથમ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.પરંતુ આ મુદ્દે ગાંધી હોસ્પિટલના સ્થાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવવામાં આવે તેવી માંગણી ઉદભવતા મૃતક મહિલા નમ્રતા બા ની ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે મોકલવામાં આવ્યા છે.અને ત્યાં તેમનું પીએમ કરાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે નમ્રતાબાના ત્રણ વર્ષ પહેલા શહેરના દાળમિલ રોડ વિસ્તારમાં રહેતા શક્તિસિંહ ઝાલા સાથે થયા હતા. ત્યારે તેમને સંતાનમાં એક પુત્ર હોવાનો પણ સામે આવ્યું છે ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમને ગળે ફાંસો ખાય અને જીવન ટૂંકવી લેતા હાલમાં પરિવાર પણ શોક મગ્ન બન્યો છે આ મુદ્દે હાલમાં સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક મહિલાનું પીએમ કરાવવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટાટા ગ્રૂપની કંપની TTMLના શેર લાંબા સમય બાદ ફરી ટેકઓફ, એક જ દિવસમાં લગભગ 18 ટકા ચઢ્યા
TTML શેરની કિંમત: છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ લિ. (TTML)...
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা
Breaking News: Uttarakhand के Chamoli में भूस्खलन जारी, नीति घाटी में एक बार फिर टूटा पहाड़ | AajTak
Breaking News: Uttarakhand के Chamoli में भूस्खलन जारी, नीति घाटी में एक बार फिर टूटा पहाड़ | AajTak
শনিবাৰৰ পৰা কাজিৰঙাত পৰ্যটকৰ বাবে মুকলি অনলাইন টিকেট বুকিং প্ৰক্ৰিয়া
শনিবাৰৰ পৰা কাজিৰঙাত পৰ্যটকৰ বাবে মুকলি অনলাইন টিকেট বুকিং প্ৰক্ৰিয়া। এতিয়াৰে পৰা কাজিৰঙালৈ অহা...
यूरिनरी ट्रैक्ट इन्फेक्शन से राहत दिलाने में बेहद असरदार है ये चाय
महिलाएं यूरिनरी ट्रैक्ट इन्फेक्शन का ज्यादा शिकार होती हैं लेकिन पुरुषों में भी ये समस्या देखने...