ધ્રાંગધ્રા ગુર્જર સુથાર સમાજ દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિધાર્થીઓને એમની શૈક્ષણિક સિધ્ધિ બદલ સન્માનિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.જેમાં આ આયોજનમા પરેશભાઈ છનિયારા, રસિકભાઈ બદ્રકિયા, શાંતિભાઈ ખોરદીયા અને કેતનભાઇ તથા અમદાવાદ, વિરમગામ, રાજકોટ, સુરેન્દ્રનગર, લીબડી અને હળવદ સહીત વિવિધ સંસ્થાઓના પ્રમુખોએ હાજરી આપવાની સાથે સાથે સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જિજ્ઞાસા જાગે તેવું પ્રવચન આપી અને વિદ્યાર્થીઓને તેઓની શિક્ષણીક સિધ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ ભરતભાઈ ધાંગધરીયા, શંભુભાઈ મિસ્ત્રી, ભરતભાઈ ગજ્જર, ભરતભાઈ વડગામા, ગણપતભાઈ જમનાપરા, વિનોદભાઈ પંચાસરા અને નીલકંઠભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गाँव से सटी नहर में शव मिलने से मचा कोहराम
जनपद आजमगढ़ में,गांव से सटी नहर में,शव मिलने से मचा कोहराम।मालूम होकि जनपद आजमगढ़ के थाना अहरौला...
વડોદરામાં નીકળેલી કાવડ યાત્રામાં સાધું સંતો સહિત 300થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા
#buletinindia #gujarat #vadodara
ચાણસ્મા - 17 વિધાન સભાના લોકલાડીલા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને કેન્દ્ર માંથી વિધાન સભાની ટિકિટ મળતા મહિલા મોરચાના મંત્રી પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
શ્રી દિલીપ ઠાકોર
સાહેબ શ્રી એ લોટેશ
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર ના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી.17 ચાણસ્મા વિધાન...
સપ્તાહિક રાશિફળઃ આ રાશિના જાતકોના સારા દિવસો 3 ઓક્ટોબરથી શરૂ થશે, આવનારા 7 દિવસ છે વરદાન સમાન, વાંચો સાપ્તાહિક રાશિફળ
વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ...