મફતીયાપરા-2 દુધેલીના માર્ગે પાલનપીર દાદાના ઓટા પાસે જાહેરમાં તીન પત્તીની હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને38750ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.પોલીસ દફતરે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. જાડેજા ની સુચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારીયા તથા વજાભાઇ, કમલેશભાઈ સહિતનાં ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પાલનપીરદાદાના ઓટા પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે.તે હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને એક શખ્સ નાસી છુટયો હતો પોલીસે 1) અશરફભાઇ લાલખાન ખાન પઠાણ ઉવ.21 રહે.હાલ લાલપર સીરામીકસીટી એમ ટ્રાઇલ્સની ફેકટરી તા.જી.મોરબી મુળ રહે,લાહર વીજળીઘરની બાજુમાં જી.ભીંડ (એમ.પી) (ર) હરેશભાઇ હીરાભાઇ વાળા અનુ.જાતી ઉવ.32 ધંધો.મજુરીકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (3) લાલુભાઇ ડાયાભાઇ મારૂ અનુ.જાતી ઉવ.34 ધંધો.કડીયાકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (4) વિસાલભાઇ પીઠાભાઇ સાંગઠીયા અનુ.જાતી રહે.ચોટીલા સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા જિલ્લા બેઠક વેદ પાઠશાળા (વડત્રાં ) માં રાખવા માં આવી હતી
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
ગણેશ ઉત્સવને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ
#buletinindia #gandhinagar #gujarat
રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર આવેદનપત્ર
રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર પોરબંદર ને જૂની...
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓશ્રીની અધ્યક્ષતામાં યોજાઇ
દાહોદ, તા. ૨૦ : જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક...
MCN NEWS| एका युवा शेतकऱ्याने स्वताच्या रक्ताने पत्र लिहून मुख्यमंत्र्यांना विचारला सवाल
MCN NEWS| एका युवा शेतकऱ्याने स्वताच्या रक्ताने पत्र लिहून मुख्यमंत्र्यांना विचारला सवाल