મફતીયાપરા-2 દુધેલીના માર્ગે પાલનપીર દાદાના ઓટા પાસે જાહેરમાં તીન પત્તીની હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને38750ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.પોલીસ દફતરે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. જાડેજા ની સુચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારીયા તથા વજાભાઇ, કમલેશભાઈ સહિતનાં ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પાલનપીરદાદાના ઓટા પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે.તે હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને એક શખ્સ નાસી છુટયો હતો પોલીસે 1) અશરફભાઇ લાલખાન ખાન પઠાણ ઉવ.21 રહે.હાલ લાલપર સીરામીકસીટી એમ ટ્રાઇલ્સની ફેકટરી તા.જી.મોરબી મુળ રહે,લાહર વીજળીઘરની બાજુમાં જી.ભીંડ (એમ.પી) (ર) હરેશભાઇ હીરાભાઇ વાળા અનુ.જાતી ઉવ.32 ધંધો.મજુરીકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (3) લાલુભાઇ ડાયાભાઇ મારૂ અનુ.જાતી ઉવ.34 ધંધો.કડીયાકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (4) વિસાલભાઇ પીઠાભાઇ સાંગઠીયા અનુ.જાતી રહે.ચોટીલા સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat University में Namaz पर विदेशी छात्रों को पीटा, जानें क्या है पूरा मामला | Ramazan
Gujarat University में Namaz पर विदेशी छात्रों को पीटा, जानें क्या है पूरा मामला | Ramazan
भाजपचे शहरातील संघटन ढेपाळले
संभाजीनगर : भाजपचे शहरातील संघटन ढेपाळले भारतीय जनता पक्षाचे विद्यमान शहराध्यक्ष संजय केणेकर...
27 September 2022 | आज का इतिहास|Today History |Tareekh Gawah Hai | Current Affairs In Hindi #DBLIVE
27 September 2022 | आज का इतिहास|Today History |Tareekh Gawah Hai | Current Affairs In Hindi #DBLIVE
মঙ্গলদৈত ৰন্ধন কৰ্মীৰ প্ৰতিবাদ
মঙ্গলদৈত ৰন্ধন কৰ্মীৰ প্ৰতিবাদ। সমগ্ৰ ৰাজ্য লগতে মঙ্গলদৈত ৰন্ধন কৰ্মীৰ বিক্ষোভ কায্যাসূচী। দুই...
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal