વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના જગાણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરતાં ચકચાર
પાલનપુરના જગાણા ગામની સીમમાંથી અઠવાડિયા પૂર્વે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે...
China Nepal Relations: चीन-नेपाल के बीच हुआ समझौता नेपाल के लिए कितनी बड़ी कामयाबी? (BBC Hindi)
China Nepal Relations: चीन-नेपाल के बीच हुआ समझौता नेपाल के लिए कितनी बड़ी कामयाबी? (BBC Hindi)
આજે પણ ભારતના વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે, આ દિગ્ગજોને પાછળ છોડી દે છે
તેમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં હયાત છે. ફરી એકવાર પીએમ મોદીના માથા પર વિશ્વના...
हत्या के मामले मे वांछित फरार 10 हजार रूपये का इनामी आरोपी गिरफतार
बूंदी। दबलाना थाना क्षेत्र में 23 जनवरी 2024 को हुई नरेन्द्र गुर्जर की हत्त्या के प्रकरण मे फरार...
१५ ऑगस्ट स्वातंत्र्य दिनाच्या अमृत महोत्सवानिमित्त औरंगाबाद जिल्ह्याच्या मुख्यालयी गांधीभवन, शहागंज येथे ध्वजारोहण करण्यात आले. मंगळवार (15 ऑगस्ट) रोजी औरंगाबाद शहरात (फुलंब्री विधानसभा) कामगार चौक येथुन या पदयाञेचा शुभारंभ करण्यात आला. महालक्ष्मी चौक, राज
औरंगाबाद:- (दीपक परेराव) दिनांक : १५ ऑगस्ट २०२२ रोजी अत्याचारी ब्रिटीश सत्तेला हाकलुन लावण्यासाठी...