વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા પોલીસે 4 લાખ થી વધુ ડુપ્લીકેટ તબાકુ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
ચોટીલા પોલીસે 4 લાખ થી વધુ ડુપ્લીકેટ તબાકુ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
दरिंदो ने गैंगरेप कर मासूम के शव को उसके घर के सामने फेंका, मौके पर लोगों ने पकड़ा
राजस्थान में नाबालिग से रेप का मामला सामने आने के बाद इलाके में सनसनी फैल गई. बारां जिले के...
অসম যুৱ অলিম্পিকত উজলিল ধিঙৰ ৬ গৰাকী খেলুৱৈ
অসম যুৱ অলিম্পিক ২০২২ ত জুলাই অনুষ্ঠিত পদকপ্রাপ্ত খেলুৱৈ সকলক ধিং আৰোগ্য যোগ কেন্দ্রৰ সমৰ্দ্ধনা...
Digi Yatra App को लेकर Android और iOS यूजर्स हो रहे परेशान, पुराना डिलीट कर नया ऐप डाउनलोड करने की मिली सलाह
डिजियात्रा ऐप (Digi Yatra App) का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपके लिए ही जारी हुआ है। अगर...