વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ભારતીયટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્કેશ કટારાએ ઉમેદવારી નોંધાવી
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્કેશ કટારાએ...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
এন এইচ পি চিৰ ঘন জংঘলত কিশোৰীক গণ ধৰ্ষণ
-এন এইচ পি চিৰ ঘন জংঘলত কিশোৰীক গণ ধৰ্ষণ , ফুৰিবলৈ যোৱাৰ প্ৰলোভনেৰে এন এইচ পি চিৰ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ...
राजस्थान में 3 दिन भारी बारिश की चेतावनी:जयपुर में सुबह से हल्की बरसात, 8 सितंबर से धीमा पड़ेगा मानसून
राजस्थान में भारी बारिश का दौर जारी है। उदयपुर-जोधपुर, बाड़मेर के बाद बुधवार को जयपुर, भरतपुर,...