વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত ৰহস্যজনক পৰিস্থিতিত যুৱতী নিৰুদেশ
সোণাৰিত ৰহস্যজনক পৰিস্থিতিত যুৱতী নিৰুদেশ
লংপতীয়াৰ পাহি গগৈ নামৰ এগৰাকী কিশোৰী সন্ধানহীন ।...
चापरमुख में वीर लाचित और मामा के किरदार में हुवा नाटक प्रदर्शन
रोहा क्षेत्र के अंतर्गत रोहा,चापरमुख में आज महावीर लाचित बरफुकन की 400वीं जन्मजयंती धुमधाम से...
આણંદ GIDCના વહેપારીને ૨૧ હજાર કિલો દિવેલા ખરીદીને પૈસા ના ચુકવતા છેતરપીંડીની ફરિયાદ
આણંદ GIDCમાં લક્ષ્મી ટ્રેડીંગના નામે અનાજનો હોલસેલ વેપાર કરતા વેપારી પાસેથી હર્ષદકુમાર ચંદુલાલ...
યહા મોગી ચોક થી નેત્રંગ રોડ ઉપર આવેલા ગેરેજ માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો
યહા મોગી ચોક થી નેત્રંગ રોડ ઉપર આવેલા ગેરેજ માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો
મળતી...