વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुसलमानों के लिए आरक्षण मांगेगी एनसीपी,अजित पवार ने कर दिया ये बड़ा ऐलान
लोकसभा चुनाव में निराशाजनक प्रदर्शन के बाद अजित पवार के नेतृत्व वाली राकांपा ने महाराष्ट्र में...
मुस्ती येथील हरणा नदीत शेतकरी वाहून गेला ; जुलै नंतरची दुसरी घटना, शोध सुरू
सोलापुर :- दक्षिण सोलापूर मुस्ती येथील हरणा नदीस आलेल्या पाण्यात एक शेतकरी वाहून गेल्याची घटना...
जिल्हा अध्यक्ष पदी निवड झाल्याबद्दल जाहीर सत्कार
कन्नड:जिल्हा अध्यक्ष पदी निवड झाल्याबद्दल जाहीर सत्कार तालुक्यातील नागापूर येथील अनिल माळी याची...
'ખુશ્બુ ગુલાબ કી" : ભાલપંથકની ધરતીમાં નિખરતા ગુલાબોની ફોરમ નવયુગલોના હૈયે સ્પર્શી.
આણંદ જિલ્લાના તારાપુર પંથક એટલે કાળી ચીકણી જમીન ધરાવતું પંથક.હાલ અપૂરતું પાણી અને ખેતીની વૈકલ્પિક...
IRCTCએ ટ્રેનમાં ભોજનનું મેનૂ અને કિંમત યાદી જાહેર કરી, મુસાફરી કરતા પહેલા ચેક કરો
રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો જાણી લો કે હવે તમારે...