વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी पुलिस ने अल्फा स्वाधीन के साथ सम्पर्क रखने के सन्देह में पुलिस जवान को गिरफ्तार किया
चराई देव जिला अंतर्गत सोनारी पुलिस ने अल्फा स्वाधीन के साथ सम्पर्क रखने के सन्देह में पुलिस जवान...
কাইলৈ ওদালগুৰিৰ ভৈৰৱকুণ্ডলৈ আহিব মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা: অসম-অৰুণাচল সংযোগী দলঙৰ আধাৰশিলা স্থাপন কৰিব মুখ্যমন্ত্ৰী গৰাকীয়ে
কাইলৈ ওদালগুৰিৰ ভৈৰৱকুণ্ডলৈ আহিব মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ।
অসম -অৰুনাচল সংযোগী দলঙৰ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રસપ્રદ કહાની@live24newsgujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રસપ્રદ કહાની@live24newsgujarat