હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના વનરજસિંહે કઈક અલગ પ્રકારની ખેતી કરવાનો શોખ ધરાવે છે. તેમને પોતાના વાડીમાં પંદર એકર જેટલી જગ્યામાં ડ્રેગન ફૂટના છોડનુ વાવેતર કર્યું છે. વનરાજભાઈએ આ છોડ હૈદરાબાદ થી લાવ્યા હતા.એક છોડની કિમત એકસો (100) રૂપિયા હતી. આ વરસાદી સિઝન હોવાથી આ ફ્રુટ પણ છોડની અંદર આવતા હોય છે. હાલમાં એક પ્લાન્ટ દીઠ 800 ગ્રામ થી એક કિલોના ફ્રુટનું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં આ ફ્રુટનો એક કિલોનો ભાવ 130 થી લઈ ને 180 રૂપિયા સુધીનો છે.વનરાજભાઈ એ પોતાની વાડીમાં પંદર એકર જગ્યાની અંદર આ ફ્રુટના છોડનું વાવેતર કર્યું છે સાથે ટપક સિંચાઈ પદ્ધતિ થકી છોડ ને પાણી મળે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરીને વનરાજ ભાઈ પોતે સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા ખેડૂતો પણ અલગ ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી કરવા માટે સૂચન પણ કરી રહ્યા છે.ચાલીસ દિવસમાં આ ફ્રુટ તૈયાર થાય છે વનરાજભાઈના ફાર્મ હાઉસ પર આ ડ્રેગન ફ્રુટ લેવા માટે વેપારીઓ પણ આવે છે. ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেৰগাঁৱত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা; ৰৈ থকা ডাম্পাৰত খুন্দা মাৰি পথাৰত পৰিল যাত্ৰীবাহী বাছ
গোলাঘাট জিলাৰ দেৰগাঁৱত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাই পথত আজি সংঘটিত হয় এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। এখন ৰৈ থকা...
નાના વરાછામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત
પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની...
Sharad Pawar यांचा EDचौकशीवरून पलटवार, Jitendra Awhadयांनी सांगितला जुनाचा किस्सा|Mumbai Patra Chawl
Sharad Pawar यांचा EDचौकशीवरून पलटवार, Jitendra Awhadयांनी सांगितला जुनाचा किस्सा|Mumbai Patra Chawl
Harda Factory Blast: 'हमारा कोई नहीं रहा, सब खत्म...', देखें जिंदा बचे लोगों ने क्या बताया? |MP News
Harda Factory Blast: 'हमारा कोई नहीं रहा, सब खत्म...', देखें जिंदा बचे लोगों ने क्या बताया? |MP News
पिपरिया कला में असामाजिक तत्वों ने फिर तोड़ी अंबेडकर साहब की मूर्ति फिर हुई स्थापना
पिपरिया कला कला में तलैया के पास दूसरी बार रखी गई डॉक्टर भीमराव अंबेडकर की
मूर्ति ,...