હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના વનરજસિંહે કઈક અલગ પ્રકારની ખેતી કરવાનો શોખ ધરાવે છે. તેમને પોતાના વાડીમાં પંદર એકર જેટલી જગ્યામાં ડ્રેગન ફૂટના છોડનુ વાવેતર કર્યું છે. વનરાજભાઈએ આ છોડ હૈદરાબાદ થી લાવ્યા હતા.એક છોડની કિમત એકસો (100) રૂપિયા હતી. આ વરસાદી સિઝન હોવાથી આ ફ્રુટ પણ છોડની અંદર આવતા હોય છે. હાલમાં એક પ્લાન્ટ દીઠ 800 ગ્રામ થી એક કિલોના ફ્રુટનું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં આ ફ્રુટનો એક કિલોનો ભાવ 130 થી લઈ ને 180 રૂપિયા સુધીનો છે.વનરાજભાઈ એ પોતાની વાડીમાં પંદર એકર જગ્યાની અંદર આ ફ્રુટના છોડનું વાવેતર કર્યું છે સાથે ટપક સિંચાઈ પદ્ધતિ થકી છોડ ને પાણી મળે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરીને વનરાજ ભાઈ પોતે સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા ખેડૂતો પણ અલગ ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી કરવા માટે સૂચન પણ કરી રહ્યા છે.ચાલીસ દિવસમાં આ ફ્રુટ તૈયાર થાય છે વનરાજભાઈના ફાર્મ હાઉસ પર આ ડ્રેગન ફ્રુટ લેવા માટે વેપારીઓ પણ આવે છે. ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા બે વર્ષથી ફરાર કાચા કામના કેદી જામનગરના નરેશભાઈ ત્રિવેદી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ અમરેલી...
Telangana Formation Day: केसीआर पर जमकर बरसे किशन रेड्डी, कहा- एक परिवार के हाथों गुलाम बन गया है तेलंगाना
हैदराबाद, केंद्र सरकार ने गोलकुंडा किले में शुक्रवार को तेलंगाना राज्य स्थापना दिवस...
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
અર્બન હેલ્થ સેન્ટર એક મહુવા દ્વારા આયોજિત સહારા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવાના સહયોગથી ફ્રી સર
અર્બન હેલ્થ સેન્ટર એક મહુવા દ્વારા આયોજિત સહારા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવાના સહયોગથી ફ્રી સર
પંચમહાલના શહેરા તાલુકાના આદિવાસી સમાજ સાથે થયો અન્યાય
પંચમહાલના શહેરા તાલુકાના આદિવાસી સમાજ સાથે થયો અન્યાય