જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम्हाला धरण हवे आहे मात्र शेतकऱ्यांच्या तोंडाला पाणी पुसू नये
शासन हे रायगड जिल्ह्यातील सांबरकुंड धरण करत असताना त्यांनी स्थानिकांच्या तोंडाला फक्त...
થરાદ એસટી ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે મુસાફરો વલખાં મારી રહ્યા છે.
થરાદ એસટી ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે મુસાફરો વલખાં મારી રહ્યા છે.
WhatsApp की हर चैट पर रहेगी अब नजर, नहीं मिस होगा जरूरी मैसेज; यूजर के लिए आ रहा ये नया फीचर
वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपके लिए ही है। चैटिंग ऐप वॉट्सऐप का इस्तेमाल करते...
SSB 67th BN hold continue awareness in Border village on "Har Ghar Tiranga"
The 67th BN of SSB continue to hold two separate awareness program in the border village at...