જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dharmendra posts happy pictures with Shahid Kapoor and Kriti Sanon as they wrap up filming their upcoming, unnamed movie. - Newzdaddy
Dharmendra complemented his ensemble with a French cap, black sunglasses, and a vibrant jumper...
*शिक्षा मंत्री ने पूर्व अध्यक्ष अरुण चतुर्वेदी को दी बधाई*
*शिक्षा मंत्री ने पूर्व अध्यक्ष अरुण चतुर्वेदी को दी बधाई*
जयपुर।शिक्षा मंत्री श्री मदन...
जिल्हा परिषद कार्यालयातून दुचाकी पळवीली अवधूतवाडी पोलिसात गुन्हा दाखल
यवतमाळ : येथील जिल्हा परिषद कार्यालयातून कुणी तरी अज्ञात चोरट्यांनी दुचाकी क्रमांक एम एच 29 यु...