જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संवेदक की मनमानी की खुली पोल पहली बारिश में ही उखड़े पत्थर घटिया निर्माण की खुली पोल
संवेदक की मनमानी की खुली पहली बारिश मे ही पोल
बावड़ियों के कायाकल्प की आशा हुई धूमिल
बून्दी। बूंदी...
अतीक-अशरफ मर्डर: माफिया की बहन आयशा ने की सुप्रीम कोर्ट से गुहार, कहा- स्वतंत्र एजेंसी कराई जाए निष्पक्ष जांच
गैंगस्टर राजनेता अतीक अहमद और अशरफ अहमद की बहन आयशा नूरी ने अपने भाइयों की हत्या की जांच के लिए...
परतूर तालुक्यात अंगणवाडी अंतर्गत बालकांच्या पोषण आहारामध्ये किडे आढळून आल्याबद्दल वंचित बहुजन आघाडीच्या वतीने निवेदन देण्यात आले
परतुर तालुक्यामध्ये अंगणवाडी अंतर्गत बालकांना पोषण आहार दिल्या जातो त्यामध्ये बऱ्याच प्रमाणात...
राउत बोले- देश में आग लगाकर रिटायर हुए जस्टिस चंद्रचूड़:जयराम रमेश ने कहा- पूर्व CJI ने मस्जिद-मंदिर विवादों को बढ़ावा दिया
चाहे अजमेर हो या उत्तर प्रदेश का संभल, CJI चंद्रचूड़ देश में आग लगाने के बाद रिटायर हुए हैं। आज...
MCN NEWS| पैठण बाजार समिती निवडणूक; संचालक पदाच्या १८ जागेसाठी १२९ उमेदवारी अर्ज दाखल
MCN NEWS| पैठण बाजार समिती निवडणूक; संचालक पदाच्या १८ जागेसाठी १२९ उमेदवारी अर्ज दाखल