શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમની કારોબારીની બેઠક આજરોજ બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત થઈ હતી જેના અધ્યક્ષ સ્થાને સ્થાપક પ્રમુખ અને પ્રાંતના મહામંત્રી શ્રી અર્પિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મ સમાજ જિલ્લાના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ તથા શ્રી કુણાલભાઈ હાજર રહ્યા હતા તેમજ વડીલો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નવી કમિટીની ઘોષણા કરવામાં આવી હતી જેમાં જિલ્લાના પ્રતિનિધિઓ કુ. ભગવતીબેન જોષી, શ્રી અભયભાઈ વ્યાસ અને શ્રી ઋત્વિક ભાઈએ સૌ સાથ સહકાર સાથે નવીન કારોબારીની ઘોષણા કરી હતી
જેમાં નવ નિયુકત મહિલા પાંખ , યુવા પાંખ તથા સામન્ય મંડળની ઉપ પ્રમુખ મહામંત્રીઓની નિમણુંક કરાઈ હતી જેમાં મુખ્યત્વે અર્ચનાબેન ત્રિવેદીને મહિલા પાંખના પ્રમુખ તથા કુંજભાઈ ત્રિવેદીને યુવા આયોગના પ્રમુખ તરીકે તેમજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમના પ્રમુખ તરીકે શ્રી પ્રકાશભાઈ પંડ્યા lની સર્વાનુમતે નિમણૂક થતા હર હર મહાદેવના જયઘોષ સાથે સૌએ આનંદ અને ઉત્સાહથી તેઓની વરણીને વધાવી લીધી હતી અને તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કાર્યક્રમના અંતમાં કલ્યાણ મંત્ર ધોષ સાથે પ્રમુખ શ્રી પ્રકાશ પંડ્યાએ સૌનો આભાર માની સમાજના વિકાસના કાર્યમાં સૌના સહકારની અપેક્ષા સાથે ઉપસ્થિત કારોબારીના મિત્રો તથા પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp कर रहा है नए Updates टैब की तैयारी, इन यूजर्स के लिए होगी ये खास सुविधा
WhatsApp अपने iOS बीटा यूजर्स के लिए अपडेट्स टैब लेकर आ रहा है। अपडेट टैब में यूजर्स को म्यूट किए...
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઇ| SatyaNirbhay News Channel
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ...
APSCত উত্তীৰ্ণ তিনিচুকীয়া বৰদলৈ নগৰৰ শিখা নাথৰ মন্তব্য
APSCত উত্তীৰ্ণ তিনিচুকীয়ালৈ গৌৰৱ কঢ়িয়াই অনা বৰদলৈ নগৰৰ শিখা নাথৰ মন্তব্য
সোঁৱৰণী গ্ৰন্থৰ বাবে লেখা আহ্বান।
মাজুলী এগৰাকী সুশিক্ষক সাহিত্য আৰু সামাজিক ক্ষেত্ৰত অৱদান থকা ব্যক্তি সদ্যপ্ৰয়াত বুদ্ধেশ্বৰ...