લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mission 2024: आज से भाजपा का विशेष जनसंपर्क अभियान, निशाने पर लोकसभा चुनाव; 30 दिन तक जनता से होगी चर्चा
नई दिल्ली, भारतीय जनता पार्टी मोदी सरकार के नौ साल पूरे होने के उपलक्ष्य में आज 30 मई से 30 जून...
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ યથાવત રહેશે
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ યથાવત રહેશે
ઉમરા ગામે નિર્માણધીન શાળાનું ખાત મુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાત મુહૂર્ત ...
28th National Garments Fair opens
28th National Garments Fair opens
Bengaluru, August 1: The 28th National Garments Fair...
કાલોલમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત મોલા અલી ના ઉર્ષની અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા ઉજવણી
કાલોલમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત મોલા અલી ના ઉર્ષની અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા ઉજવણી
ઇસ્લામ...