લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી માકટીગ યાર્ડમા કપાસની હરાજી નો પ્રારંભ કરાયો હતો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
અમરેલી માકટીગ યાર્ડમા કપાસની હરાજી નો પ્રારંભ કરાયો હતો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
'मैं बेरोजगार हूं' PM Modi की रैली में मिला कार्यकर्ता BJP की तारीफ के बीच भड़ककर सच बोल गया | Kanker
'मैं बेरोजगार हूं' PM Modi की रैली में मिला कार्यकर्ता BJP की तारीफ के बीच भड़ककर सच बोल गया | Kanker
વડીયાના ઢોળવા ના ગાદીપતિ વિશ્વંભરી બાપુનો કૈલાસવાસી થતાં અંતિમ દર્શન માટે દર્શનાર્થી ભક્તોની ભીડ...
વડીયાના ઢોળવા ના ગાદીપતિ વિશ્વંભરી બાપુનો કૈલાસવાસી થતાં અંતિમ દર્શન માટે દર્શનાર્થી ભક્તોની ભીડ...
AAJTAK 2 LIVE | BIHAR SPECIAL STATUS | NITISH KUMAR को BJP से लगा बड़ा झटका | AT2
AAJTAK 2 LIVE | BIHAR SPECIAL STATUS | NITISH KUMAR को BJP से लगा बड़ा झटका | AT2