લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પોલીસ તમારી એક દીકરીને તમારી જરૂર છે - Prashant Dayal
ગુજરાત પોલીસ તમારી એક દીકરીને તમારી જરૂર છે - Prashant Dayal
જૈનો ધર્મના તીર્થધામ શંખેશ્વર 108 મંદિર ખાતે ચાતુર્માસ જૈન સાધુઓ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
જૈનો ધર્મના તીર્થધામ શંખેશ્વર 108 મંદિર ખાતે ચાતુર્માસ જૈન સાધુઓ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
ગુજરાતમાં G-20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે
ગુજરાતમાં G20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે… ...
તાલુકાના રુવાબારી ગામના ખેડૂત સુરેશભાઈનું કરાયું સન્માન
તાલુકાના રુવાબારી ગામના ખેડૂત સુરેશભાઈનું કરાયું સન્માન
Bangladesh Crisis: बांग्लादेश में सरकार बदलने के बाद भी देश छोड़कर जा रहे लोग, देखिए कैसे हैं हालात
Bangladesh Crisis: बांग्लादेश में सरकार बदलने के बाद भी देश छोड़कर जा रहे लोग, देखिए कैसे हैं हालात