લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब के राज्यपाल ने विशेष सत्र रद्द किया तो AAP बोली- लोकतंत्र की हत्या
पंजाब में विशेष सत्र बुलाकर विश्वास मत पेश करने की तैयारी कर रही आम आदमी पार्टी सरकार (AAP...
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાધનો તેમજ સોલર સિસ્ટમનું લોકાર્પણ
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાધનો તેમજ સોલર સિસ્ટમનું લોકાર્પણ
तुळजापूर पंचायत समितीचे शौचालय कुलूप बंद?लाखो रूपये खर्चुन उभारलेल्या शौचालयास काटेरी झाडाझुडप
तुळजापूर पंचायत समितीचे शौचालय कुलूप बंद?लाखो रूपये खर्चुन उभारलेल्या शौचालयास काटेरी झाडाझुडप
ZEE 24 Kalak Headlines @ 3 PM: 8/11/2022 | Zee News
ZEE 24 Kalak Headlines @ 3 PM: 8/11/2022 | Zee News
Agniveer Yojana पर Rahul Gandhi ने Chhattisgarh में क्या बता दिया? | Bharat Jodo Nyay Yatra
Agniveer Yojana पर Rahul Gandhi ने Chhattisgarh में क्या बता दिया? | Bharat Jodo Nyay Yatra