લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए फोन के आने से पहले, अब इतना सस्ता हुआ ये धमाकेदार स्मार्टफोन, हर मामले में है शानदार
iQOO 13 भारत में जल्द लॉन्च होने वाला है। इस बीच कंपनी ने अपने पुराने मॉडल iQOO 12 की कीमत कम कर...
50 દિવસમાં કોણે કર્યું 41000 ચૂલાનું નિઃશુલ્ક વિતરણ..શુ છે એ ચૂલાની ખાસિયત @વાપી,@valsad,
50 દિવસમાં કોણે કર્યું 41000 ચૂલાનું નિઃશુલ્ક વિતરણ..શુ છે એ ચૂલાની ખાસિયત @વાપી,@valsad,
પાલનપુરમાં ટોઇંગ ટીમનો હેડ કોન્સ્ટેબલ અને કોન્ટ્રાક્ટરનો કર્મચારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા
પાલનપુરમાં ભરચક માર્ગો પરથી ટુવ્હિલર વાહનો ટો કરવામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો હતી તેવામાં...
બોટાદ ખાતે આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આયોજન થયું...
બોટાદ ખાતે આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આયોજન થયું...
વિર માંધાતા સંગઠનના પ્રમુખે જન્મદિવસની અનોખી ઉજવણી કરી, કોળી સમાજને નવી રાહ ચીંધી
વિર માંધાતા સંગઠનના પ્રમુખે જન્મદિવસની અનોખી ઉજવણી કરી, કોળી સમાજને નવી રાહ ચીંધી