લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે વધુ ચાર કેસ નોંધાતા એકટિવ કેસ 8 થયા...
કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધુ ચાર કેસ નોંધાતા એક્ટિવ કેસ 8...
સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી KEJRIVAAL SURAT AAM AADMI PARTI
સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી KEJRIVAAL SURAT AAM AADMI PARTI
ৰাজস্থানৰ দৰে অসম কংগ্ৰেছতো চলিছে যদুকুল ধবংসৰ আখৰা
ৰাজস্থানৰ দৰে অসম কংগ্ৰেছতো যদুকুল ধবংসৰ আখৰা চলি আছে নেকি? প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰাই...