લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बांद्रा टर्मिनस यार्ड की पिट लाइन के कार्य के कारण पश्चिम रेलवे के कुछ ट्रेनों की समय-सारणी में संशोधन 
 
                      02.32/02.37 बजे के बजाय 02.20/02.25 बजे, वापी स्टेशन 03.55/03.57 बजे के बजाय 03.43/03.45 बजे,...
                  
   મહેસાણા : દૂધસાગર ડેરીના 750 કરોડના કથિત કૌભાંડમાં જેલમાં રહેલા વિપુલ ચૌધરીની ચોથીવાર જામીન અરજી ટળી 
 
                      મહેસાણા દૂધ સાગર ડેરીના રૂપિયા 750 કરોડના કથિત કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 15...
                  
   ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના સ્વપ્નનું પાણીદાર ડીસા બનાવવા માટે પેછડાલ ગામે મીટીંગ યોજાઇ 
 
                      ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના સ્વપ્નનું પાણીદાર ડીસા બનાવવા માટે પેછડાલ ગામે મીટીંગ યોજાઇ
                  
   
  
  
  
  