લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાભા ગામે સ્થિત હજરત સૈયદ કમરૂદીન બાવા સાહેબને દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
ડાભા ગામે સ્થિત હજરત સૈયદ કમરૂદીન બાવા સાહેબને દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી,
सचिन पायलट की मांग का किरोड़ी लाल मीणा ने किया समर्थन, लेकिन साथ ही उठाया यह सवाल
कांग्रेस नेता सचिन पायलट ने बीते दिनों पेपर लीक के कारण विवादों में घिरी राजस्थान लोक सेवा आयोग...
ડીસાના ઉમેદવાર પ્રવીણ માલીની ભવ્યાતિ ભવ્ય રેલી..
ડીસાના ઉમેદવાર પ્રવીણ માલીની ભવ્યાતિ ભવ્ય રેલી..
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના ઉપક્રમે જૈનમુનિશ્રીના નિશ્રામાં તપસ્વીઓના પારણાં યોજાયા
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના ઉપક્રમે જૈનમુનિશ્રીના નિશ્રામાં તપસ્વીઓના પારણાં યોજાયા....
China on Article 370: 'बातचीत से सुलझाएं कश्मीर मुद्दा', अनुच्छेद 370 पर चीन बोला- हमारी स्थिति स्पष्ट
बीजिंग। चीन ने एक बार फिर कश्मीर मुद्दे पर बयान दिया है। चीन ने कश्मीर मुद्दे को बातचीत के...